________________
( ૯૮) ત્રણ–વિમાનદેવ મનુ મનસી, એહ ઈશાને ધાર;
- લલિત લેખે ઈણ વિધે, બેઠી પર્ષદા બાર. ત્રણ ગઢ–નીલરત્ન અને સુવર્ણને, ત્રીજે રુપાને તેમ
સમેસરણે આ ત્રણ ગઢ, અનુકમ ગણશો એમ. તે ત્રણ ગઢના પ્રથમ ગઢના એક સહસ, બીજે પાંચસે જોય; પાવડીયા- ત્રીજે તેમજ પાંચસ, અનુક્રમ એમજ હેય. તીર્થકર ને ચૌ દેવી એક સાધ્વી, ઉભા સુણે છે એ
પર્ષદ – ચિૌ દેવ નરનાર સાધુ, બેસી સાંભળે તેહ. તીર્થકર ને તીર્થકર ભગવાનને, કેવળી વાંદે નહી, કેવળ – બાહુબળ પ્રદક્ષિણા કરી, બેઠા પર્ષદા મહી. તીર્થકર ને પંદરસે તાપસ તેમ, શાસ્ત્ર દાખ્યા સહી;
કેવળી – બેઠા કેવળી બેઠકે, વરને વાંદ્યા નહીં. તીર્થકર ને પહેલી પિરિસી પ્રભુ વદે, બીજી ગણધર બેસ; ગણધર– પ્રભુપાદ પીઠ બેસીને, આપે શું ઉપદેશ. કુંડલદ્વીપ- કહાય કુંડલ બારમે, ચૈત્ય તિહાં છે ચાર;
એકસે એંશી એકમાં, જુકો બિંબ જુહાર.
દેવવંદનના બાર અધિકાર. ૧ નમુથુંણું છઅભયાર્ણ સુધી ૭ તમતિમિર૫ડલથી ત્રણ ગાથા ૨ નમુત્થણની છેલ્લી ગાથાસુધી ૮ સિદ્ધાણું બુદ્ધાણું ૩ અરિહંતઈઆણું ૯ જે દેવાણ વિ દે બે ગાથા ૪ લેગસ્સ (નામજિન) ૧૦ ઊજિજતસેલસિહરે ૫ સવ્વલેએ અરિહંત- ૧૧ ચત્તારી અઠ્ઠ દશ દેય આણું
૧૨ વૈભવચ્ચગરાણું ઈત્યાદિથી ૬ પુખરવરદીથી
સમ્યગદષ્ટિ દેને બારવ્રતની પૂજા વિધિ (વીરવિજયકૃત)
મનહર છંદ. પ્રથમ હવણ કરી, બીજી ચંદનની કરે,
વળી વાસક્ષેપે ત્રીજી, કરવી કહાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org