SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) પુષ્પમાળની તે ચેાથી, દ્વીપ ગ્રૂપ ફુલે સાત; અષ્ટ માંગલિક પૂજા, આઠેસી ગણાય છે; અક્ષત પણે દશ, નૈવદ ધ્વજાયે ખાર, તેરે ફળ પૂજા વ્રતા, માર ખાધવાય છે; અઢાર સત્યાશી શાલ, લલિત પૂજા રસાલ, વીરવિજયે રચી તે, ભવી ભાવે ગાય છે. ॥ ૧ ॥ વીર પ્રભુના સાડાબાર વર્ષના તપ. મનહરછંદ. એક તા છમાસી પુરા, ખીજે પાંચદ્દેિ ઊણાના, નવ ચાર માસીને એ, ત્રિમાસીક જાણીયે; એ અહીમાસી ને બેઉ, છમાસી ને દોઢમાસી, માસકલ્પ ખાર પુખ્ખી, તેર પ્રમાણીયે; એ દિ ની ભદ્રપ્રતિમા, ચાર દિ ની મહાભદ્ર, દશ દિ સર્વાભદ્ર, છઠે સંખ્યા આણીયે; બસે ને ગણત્રીશ, લલિત અઠ્ઠમ ખાર, સર્વે તપ ચોવિહાર, વીરનુ વખાણીયે ॥ ૧ ॥ ફક્ત ૩૪૯ પારણાં, વીર તપ સાડાખાર વર્ષ, રહિ કીધ ચાવિહાર; તિશત ઓગણપચ્ચાસતે, પારણે કીધ પ્રસાર. શ્રી શાંતિજિન ખાર ભવ. મનહર દ. પ્રથમ શ્રીષેણુ રાય ખીજે યુગલિક થાય, ત્રીજે સૌધમ સહાય દેવપણે રહ્યા તે; અશ્વસેન વિદ્યાધર પ્રાણતે દેવ સુસર, છઠ્ઠાએ વિદેહે વર અચ્યુતમાં ગયા તે; આઠે ચક્રી વજાયુષ ગ્રેવેચકમાં વિષ્ણુદ્ધ, મેઘરથ રાય ને સર્વોથસિદ્ધ થયા તે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy