SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) ૧૫૭૦ માં હુંકામતમાંથી બીજા નામના વેષધારીએ બીજે મત ચલા જેને લેકે વિજયગ૭ કહે છે. ૫૬ આનંદવિમળમુરિ-જન્મ ૧૫૪૬, દીક્ષા ૧૫૫ર, સુર ૧૫૭૦ સ્વર્ગવાસ ૧૫૯. સં. ૧૫૭૨ માં નાગપુરીઆ તપામાંથી, ઉપાધ્યાય પાર્ધચંદ્ર પાસચંદીઓ મત ચલાવ્યું, તેમણે સં. ૧૫૮૨ માં કિણ્યિા ઉદ્ધાર કર્યો. તેમના વખતમાં વિદ્યાસાગર ઉપાધ્યાય તપસી હતા, તેઓ છઠ છઠના પારણે આંબિલ કરતા, તેમને ધર્મની ઘણું ઉન્નતિ કરી ને તપગચ્છની વૃદ્ધિ કરી. આનંદવિમળસુરિયે અનેક શેઠીએાના પુત્રને દીક્ષા આપી. ૫૭ વિજયદાનસુરિ–જન્મ સં. ૧૫૫૩. દીક્ષા ૧૫૬૨. સુરિ. ૧૫૮૭. સ્વર્ગ. ૧૬૨૨. તે ઘણું પ્રભાવિક હતા, તેમને ધર્મને ઘણો ઉઘાત કર્યો. તેમને જાવજીવ થી શિવાય બધી વીગય ત્યાગી હતી. તેમ ખંભાત, અમદાવાદ, મેશાણ, ગંધારબંદર પ્રમુખ મહત્સવપૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા કરી, જેમના ઉપદેશથી મહમદબાદશાહના માન્ય મંત્રી, ગલરાજા (મલિક શ્રીનગદલે ) શ્રી શત્રુંજયને માટે સંઘ કાઢ્યો, વળી જેમના ઉપદેશથી ગંધારના શ્રાવક રામજીએ, તથા અમદાવાદના શા.કુંવરજી પ્રમુખ શ્રી શત્રુંજય પર ચામુખ અષ્ટાપદાદિ જિનમંદિર બંધાવ્યાં, ગિરનાર ઉપર જીર્ણોદ્ધાર કરાવ્યું તેઓશ્રી સિદ્ધાંતના પારગામી હતા, તે અખંડ પ્રતાપવાળા હતા, જેમણે બહુ જનેને ધર્મ પ્રાપ્ત કરાવ્યા છે. ૫૮ હીરવિજયસુરિ–જન્મ. સં. ૧૫૮૩ પાલનપુર, દીક્ષા ૧૫૯૬ પાટણ, પંડિત ૧૬૦૭ નારદપુર, વાચક ૧૬૦૮ સૂરીપદ. ૧૬૧૦ શિરોઈ, સ્વર્ગ ૧૬પર ઊનામાં, પિતા કુરાશા, માતા નાથીબાઈ, જ્ઞાતેઓશવાળ, જમના સૌભાગ્ય, વૈરાગ્ય, નિસ્પૃહતાદિ ગુણો ઉત્તમ હતા, જેમના તંભતીર્થને વિહારમાં ભાવિકોએ એક કોડ રૂપીઆ પ્રભાવનાદિ ધર્મમાં ખરચ્યા, તેમણે શિહીમાં કુંથુનાથની અને નારદપુરમાં હજારો બિ બની પ્રતિષ્ઠા કરી, તેમના ઉપદેશથી લંકામતના મેઘજી રૂષિએ, પિતાના પચીશ સાધુઓ સાથે ફરીથી મહત્સવપૂર્વક દીક્ષા લીધી, તેમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy