________________
( ૨૬ ) ચારિત્રાદિ મળી જાય તે બહુ સારું. પરંતુ એ સાચું છે કે, ભૂખ્યાના વશથી શું ઉંબરે પાકે? એટલે-ઉંબરા નીચે બેઠેલ માણસ કડકડતી ભૂખ લાગવાથી વિચારે કે, ઉંબરાનાં ફળ અને ત્યારેજ પાકી જાય તે સારૂં. પણ શું એ ફળ અકાળે પાકે ? તેમ દુઃખથી બેહાલ બનેલ અધીરા થઈને તુરતમાંજ મોક્ષફળ માગું તે શું તે અકાળે મળે? અર્થાત્ ભવસ્થિતિને પરિપાક થતાં આપ અવશ્ય મોક્ષ-ફળ આપશોજ. . ૨૭ त्रिभुवनस्वामिन् पार्श्वनाथ मया आत्मा प्रकाशितः, तिहुअणसामिय पासनाह मइ अप्पु पयासिउ,
હે ત્રિભુવન | પાનાથ! મારા આત્મા પ્રકારો क्रियतां यद् निजरूपसदृशं न जानामि बहु जल्पितुम् । किजउ जं नियरूवसरिसु न मुणज बहु जंपिउ । કરે જે પિતાના સ્વભાવને ]નથી | જાણ | ઘણું બેલવાને
ગ્ય હાય | | | अन्यो न जिन जगति तव समोऽपि दाक्षिण्य-दयाश्रयः, अन्नु न जिण जगि तुह समो वि दक्खिन्नुदयासउ, બીજે નથી હે જિન| જગતમાં | તમારા | તુલ્ય ઉદારતા અને
પણ / દયાને આશ્રમ यदि अवगणयिष्यसि त्वमेव अहह ! कथं भविष्यामि हताशकः॥ जइ अवगन्नसि तुह जि अहह कह होसु हयासउ २८ જે ઉપેક્ષા | તમે જ અરે રે! | કેવી થઈશ ! હતાશ કરશે |
રીતે, અર્થ–હે ત્રિભુવન સ્વામી પાર્શ્વનાથ! આપની પાસે મેં મારે આત્મા પ્રકાશિત કર્યો– મારે જે જે દુઃખ હતાં અને મારા મનની જે જે મુરાદ હતી એ બધુંય હૃદય ખેલીને કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org