________________
(૨૫), કલ્યાણકારી છે, જે વડે તમે પ્રસન્ન થાઓ. તે પછી બીજાનું શું કામ છે? મારામાં તે ગ્યતા-વિશેષજ પેદા કરે. હે પાશ્વદેવ! મારી અવહેલના ન કરે. જે ૨૬ છે तव प्रार्थना न खलु भवति विफला जिन जानामि किं पुनः, तुह पत्थण न हु होइ विहलु जिण जाणउ किं पुण, તમારી | ને ! ખરે- | થાય છે ? નિષ્ફળ હે | જાણું ! શું વળી પ્રાર્થના | | પર अहं दुःखितो निश्चितं सत्त्वत्यक्तोऽरोचको उत्सुकमनाः । हउँ दुक्खिय निरु सत्तचत्त दुक्कहु उस्सुयमण। હું દુખીયે ખરેખર | સર્વ | રૂચિ વગ- | અધીર
| રહિત| | મનવાળે तद् मन्ये निमिषेण इदमिदमपि यदि लभ्यते, तं मन्नन निमिसेण एउ एउ वि जइ लब्भइ, તેથી | માનું | પલકારા | અમુક અમુક પણ જે | મળે છે
છું | માત્રમાં ! सत्यं यद् बुभुक्षितवशेन किम् उदुम्बरः पच्यते? ॥ सच्चं जं भुक्खियवसेण किं उंबरु पच्चइ ॥२७॥ સાચું છે કે ભૂખ્યાના શું ઉબરે પાકે ?
વેશથી | અર્થ–હિ જિનેન્દ્ર! હું જાણું છું કે, તમેને કરેલી પ્રાર્થના કદાપિ નિષ્ફળ નજ થાય. પરંતુ શું કરું? હું દુખી છું, ખરેખર સવ રહિત થઈ ગયેલ છું, સાંસારિક આપત્તિઓથી ઘેરાયેલું હોવાથી રોગગ્રસ્ત પ્રાણીની પેઠે મને કઈ પણ પદાર્થ ઉપર રૂચિ થતી નથી, અને મોક્ષ–ફળ માટે અધીર ચિત્તવાળ બની ગયું છું. અને તેથી હું માનું છું કે, આંખના પલકારા જેટલા થડા સમયમાં અમુક અમુક વસ્તુ-સમ્યગૂ જ્ઞાન દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org