________________
( ૭ ) નાખ્યું. મને તે હવે એથી વધારે બોલવાનું આવડતું નથી; માટે હવે આપ આપના સ્વભાવ સદશ કરે, એટલે આપ આપની યેગ્યતા મુજબ કરે. હે જિનેન્દ્ર ! આ જગતમાં ઉદારતા અને દયાને આશ્રય તમારા તુલ્ય પણ કેઈ બીજે નથી. એટલે તમારાથી વધે એ તે કેઈ નથી જ, પરંતુ ઉદાર અને કૃપાનિધાન તમારા તુલ્ય પણ બીજે કઈ નથી, છતાં જે તમેજ મારી અવગણના કરશે, તે અરેરે! હતાશ થયેલા મારૂં શું થશે? માટે હે પ્રભે! મારા તરફ કૃપાકટાક્ષ છું કે, અને મારી માગણી સ્વીકારે. ૫ ૨૮ છે यदि तव रूपेण केनापि प्रेतप्रायेण वञ्चितः, जइ तुह रूविण किणवि पेयपाइण वेलवियन, જે તમારા કોઈ પણ પ્રેત જેવાએ શ્વે तथापि जानामि जिन पार्श्व त्वयाऽहम् अङ्गीकृतः । तु वि जाणउ जिण पास तुम्हि ह अंगीकिरिउ । તો પણ તે જાણું હે જિન | પાર્શ્વ ! તમે મને સ્વીકાર કર્યો, इति मम ईप्सितं यद् न भवति सा तव अपहापना, इय मह इच्छिल जं न होइ सा तुह ओहावणु, એ કાર| મારું | જે ન થાય તે તમારી લઘુતા ણથી | ઈચ્છિત | रक्षतो निजकोति नैव युज्यते अवधीरणा ॥ रक्खंतह नियकित्ति णेय जुज्जइ अवहोरणु ॥२९॥ રક્ષા કરતા ! પોતાની નથીજ યોગ્ય અવહેલના
કીતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org