SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ (ર ) જ્ઞાની કદી પણ છેદાને ભેદા નથી અને હણાતું નથી. કે જ્ઞાની બને છે ? એ જ્ઞાની અતીત થઈ ગએલાને સંભારતે નથી અને અનાગતભવિષ્યની ઈચ્છા કરતા નથી તેમ જ શીત-ગરમી, સુખદુઃખ; માન અને અપમાનને વિષે તે સમભાવે રહે છે. અધ્યાત્મનું સામ્રાજ્ય ઈદ્રિયોને જીતનાર, ક્રોધને પરાભવ કરનાર, માન તથા માયાથી ઉપદ્રવને નહી પામનાર, લેભના સ્પર્શથી રહિત. વેદ તથા ખેદ રહિત, સહજ આચારના સેવનવડે હઠ પ્રયત્ન કરવાથી વિરામ પામનાર, સંજ્ઞાથી મુક્ત થયેલ, મિથ્યા આચારના પ્રપંચને હરનાર, કંડકસ્થાનને ઉલ્લાસથી પામેલ, પરમને આશ્રિતથનાર, શ્રદ્ધાવાન, આજ્ઞાએ યુક્ત, શસ્ત્રથી ઉલંઘન થયેલ, શસ્રરહિત, જોયેલી વસ્તુ ઉપર નિર્વાદ પામનાર, પરાક્રમને નિહવ નહી કરનાર, દંડને નિક્ષેપ કરનાર, પાપરૂપી ઈધણના સમુહને ધ્યાન રૂપી અગ્નિથી બાળનાર, પ્રવાહની સામે ચાલવાથી લોકોત્તર, દિવ્ય ચરિત્રને ધારણ કરનાર, પ્રાપ્ત કેયેલા કામને બાહેર કરનાર, બહુરૂષપણાને નહી કરનાર, પરચક્ષુને ઉઘાડનાર, અપર ચક્ષુને મીંચનાર, અંતરગત ભાવને જેનાર અને પૂર્ણ ભાવને પ્રાપ્ત થનાર પુરૂષ, અધ્યાત્મના સામ્રાજ્યને ભગવતે, કાંઈ પણ અવશિષ્ટ એવા અન્ય પદાર્થોને જેતે નથી. શ્રેષ્ઠ જ્ઞાનયોગ અધ્યાત્મને આ જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે તેમ જિન ભગવાને આચારાંગ સૂત્રના લોકસાર અધ્યન વિષે નિશ્ચયપૂર્વક કહેલ છે. તે જ્ઞાનયોગ શું કરે એ જ્ઞાનયોગ ઉપગમાં એક સારરૂપ હેવાથી તત્કાળ અસંમેહને બોધ કરનારે છે, તેથી તે મોક્ષની પ્રાપ્તિને માટે ઘટે છે, તેમ અન્ય દર્શન પણ કહે છે. ભેગી થવા કૃષ્ણને અર્જુનને બોધ. હે અર્જુન ! યોગીઓ, તપસ્વીઓથી, જ્ઞાનથી, અને કમીએથી પણ અધિક છે. તેથી તું યેગી થા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy