________________
: ૧૭ : અણુંજાણહ સંથાર, બવહાણેણુ વામપાસેણું કુડિપાય પસારણ, અતરત પમજજએ ભૂમિ ૨ .
સંકેઈઅ સંડાસા, ઉવતે આ કાપડિલેહા દબ્રાઉવ ઓગ, ઊસાસનિરું ભણેલોએ ૩ છે
અર્થ:-સંથારાની આજ્ઞા આપો ! (ગુરૂ મહારાજ આજ્ઞા આપે એટલે) હાથને ઓશિકું કરીને ડાબા પડખે, કુકડીની પેઠે આકાશમાં પગ અસારવાને–અસમર્થ છતો જમીનને પુંજે (પુંજીને ત્યાં પગ રાખે.) અને ઢીંચણે સંકેચીને સૂવે અને પાકું ફેરવતાં શરીરનું પડિલેહણ કરે. વળી (જાગવું હોય ત્યારે.) દ્રવ્યાદિકને ઊપયોગ કરે (તેમ છતાં નિંદ્રા ઉડે નહિ તો) શ્વાસોશ્વાસ રૂંધીને (નિંદ્રા દૂર કરવાને જતા આવતા લોકોને) જુએ. ૨-૩
જઈ મે હજ પમાઓ, ઈમરૂ દેહસિમાઈ રાયણુએ આહાર મુવહિ દેહ, સવં તિવિહેણ સિરિઍ છે જ
અર્થ જે આ રાત્રીને વિષે મારા શરીરનું મરણ થાય તો આહાર, ઉપકરણ, અને શરીર વગેરે ત્રિવિધ કરીને (મન, વચન, કાયાવડે) સરવ્યું છે. ૪
ચત્તારિ મંગલં, અરિહંતા મંગલં સિદ્દા મંગલં, સાહ મંગલં, કેવલિપન્નરો ધમે મંગલં પ
અર્થ–ચાર મને મંગલરૂપ છે. અરિહંતે માંગલિક છે, સિદ્ધો માંગલિક છે, સાધુઓ માંગલિક છે, અને કેવળીએ પ્રરૂપેલ ધર્મમાંગલિક છે. ૫
ચારિ લગુત્તમા, અરિહંતા લગુત્તમા, સિદ્ધા લેણુતમા, સાહ લાગુત્તમા, કેવલિ પન્નત્તો ધમ્મ લગુત્તમાદા
અર્થ–ચાર લેકને વિષે ઉત્તમ છે. અરિહંતે લેકમાં ઉત્તમ છે, સિદ્ધો લેકમાં ઉત્તમ છે, સાધુઓ લેકમાં ઉત્તમ છે, અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ લોકમાં ઉત્તમ છે. ૬
ચારિ સરણું પવજામિ, અરિહંતે સરણે પવનજામિ, સિદ્ધ સરણું પવનજામિ, સાહૂ સરણે પવનજામિ, કેવલિ પત્ત ધમ્મ સરણું પહજજામ છે ૭ છે
૧ સમ્યફ જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ માર્ગને સાધે તે સાધુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org