SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ છ ઘડી દિવસ ચડ્યા પછી પિરસી ભણાવવી તેની વિધિ. પ્રથમ ખમા દઈ ઈચ્છા બહુપડિપુન્ના પિરિસિ કહી, બીજુ ખમા દઈ ઈરિયાવહી પડિક્રમવા. પછી અમારા દઈ ઈચ્છા પડિલેહણ કરું? ઈચ્છ, કહીને મુહપત્તિ પડિલેહવી. - રાઈ મુહપત્તિ પડિલેહવાની વિધિ પ્રથમ ખમા દઈ, ઈરિયાવહી કહી, ખમા દઈ ઈચ્છા રાઈ મુહપત્તિ પડિલેહું? ઈ કહી, મુહપત્તિ પડિલેહવી, પછી બે વાંદણ દેવા, પછી ઈચ્છા રાઈયં આલેઉં ? ઈચ્છ, કહી, તેને પાઠ કહે –પછી સવ્વસવિ રાઈયકહીને પંન્યાસ હોય તે તેમને બે વાંદણાં દેવાં, પંન્યાસ ન હોય તે એક ખમાસમગજ દેવું, પછી ઈચ્છકાર સુડરાઈટ કહીને ખમાસમણ દઈ, અદ્દિભુએહં ખમાવવું. પછી બે વાંદણ દેવાં, પછી “ઈચ્છકારી ભગવન” પસાય કરી પચ્ચખાણને આદેશ દેશે એમ કહીને પચ્ચખાણ કરવું. ઈતિ. અથ સંથારા પિરિસિ– નિસીહિ નિસાહિનિસીહિ, નમે ખમાસણાણું ગેયમાં ઈશું મહામુણુણું - અર્થ –પાપ વ્યાપારનો ત્યાગ કરીને (ત્રણવાર) હેટા મુનિઓ એવા ગૌતમસ્વામી વગેરે ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ. અણજાણહ જિજિજા ! અણુજાણહ પરમગુરૂ! ગુરૂ ગુણરયણેહિ મડિયસરીશ! બહુપડિપુન્ના પરિસિ રાઈય સંથાર એ કામિ છે. ૧૫ અર્થ:–હે વૃદ્ધ (વડિલ) સાધુઓ ! આજ્ઞા આપે, મોટા ગુણરૂપ રવડે સુશોભિત છે શરીર જેનાં એવા હે શ્રેષ્ઠ ગુરૂઓ! આજ્ઞા આપો ! પિરિસિ લગભગ સંપૂર્ણ થઈ છે, હું રાત્રિ સંબંધી સંથારે કરું છું. ૧ ૧ આ વિધિ ગુરૂ-સમક્ષ રાઈ પ્રતિક્રમણ કર્યું હોય તેને કરવાની નથી તેમ ગુરૂ ન હોય ત્યારે પણ કરવાની નથી– ૨ આ પાઠ પછી એક નવકાર તથા કરેમિ ભંતે સૂત્ર એ પ્રમાણે અનુક્રમે ત્રણ વાર બોલવાનું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy