________________
: ૧૮ :
અહું ચારને શરણ તરીકે અંગીકાર કરૂ છું. અરિહ તાને શરણુ અંગીકાર કરૂ છુ, સિદ્ધોને શરણ અંગીકાર કરૂ છું, સાધુઓને શરણ અંગીકારકરૂં છું અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ ને શરણુ અંગીકાર કરૂ છું ! છ
પાણાઈ વાય મલિઅ', ચારિક મેહુલ્` દવિણ મુચ્છ કાહ' માણુ માય, લાભ પિ તહા દોસ ! <u કલહ' અમ્ભકખાણું, પેરુન્નરઇ અરઈ સમાઉત્તાં પરવારવાય` માચા-માસ મિચ્છત્તસલ્લચ॥ ૯॥
અપ્રાણાતિપાત ( હિંસા ), મૃષાવાદ, ચારી, મૈથુન, દ્રવ્ય, ( ધન ધાન્યાદિ પુગલિક વસ્તુ ) ની મૂર્છા, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ તેમજ દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન ( પરને આળ દેવું) ચાડી અને રિત અતિવડે યુક્ત, પરપરિવાદ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય ! ૮-૯
વાસિરિસ ઇમાઇ, મુખ મગ્ન સ`સગ્ગ વિગ્ધભૂઆઇ । દુગ્ગા નિબંધણાઇ, અઠ્ઠરસ પાવાણા” ॥ ૧૦ ॥ -માક્ષમાર્ગ ના ગમનને વિષે અંતરાય કરનારાં અને માઠી ગતિનાં કારણભૂત એવા એ પૂર્વોક્ત અઢાર પાપસ્થાનાને (હું આત્મા ! ) તું વેાસરાવ ! ૧૦
અ
เ
એગાહ' નલ્થિ મે કાઇ, નાહમન્નસ્સ સઈ। એવં અદીણ મણસા, અપ્પાણ મણુસાસઇ । ૧૧ । અ—હુ એકલેા છું, મારૂ કાઇ નથી, હું અન્ય કોઇને નથી; એ પ્રકારે અગ્લાન ચિત્તવાળા ( સાવધાન આત્માને શિખામણ આપે ૫ ૧૧
ચિત્તવાળા )
એગામે સાસએ અપ્પા, નાણુ 'સણુ સત્તુઓ । સેસામે માહિરા ભાવા, સવ્વ સંજોગ લખણા । ૧૨ ।
અથ—શાશ્વતા અને જ્ઞાન દર્શન ચુક્ત એક મારા આત્મા છે, ખાકીના સચૈાગ, લક્ષણવાળા સર્વ ભાવા મારાથી બાહ્ય અર્થાત્ મારાથી જુદા છે !! ૧૨
સંજોગ મૂલા જીવે, પત્તા દુષ્મ પરંપરા । તમ્હા સંજોગ સંબંધ, સવ્વ તિવિહેણ વાસિરિઅ'॥૧૩॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org