SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૧ : ૯૭ તારા ૧૯ નક્ષેત્રાના છે. મનહર છંદ. રૈવતિ ખત્રીશ ત્રણ અશ્વિની ભરણિ ત્રણ, છ કૃતિકા રોહિણીના પાંચ તારા પાવે છે; મૃગશિર ત્રણ એક આદ્રા પુનર્વસુ પશુ, તિ પુષ્પ છ અશ્લેષાના મઘા સાત આવે છે. પૂર્વા ઊત્તરા ફાલ્ગુણી એ એ પાઁચ હસ્ત ચિત્રા, સ્વાતિને અકેક પાંચ વિશાખા કહાવે છે; અનુરાધા ચાર ત્રણ જેષ્ટા મળી આગણીશ, નક્ષત્રોના લલિત તે સતાણુ' ગણાવે છે. ૯૮ અલ્પ અહુત્વ ધારે. મનહર છંદ. ચાવીશ દંડક વિષે સર્વથી ઓછામાં ઓછા, મનુષ્ય પર્યામા માનુ ઉરે અને આણુવા; તેહથી કહ્યા વધારે ખાદર તે અગ્નિકાય, તેથી વધુ વૈમાનિક દેવાને પ્રમાણવા. તે થકી વળી વધારે ભુવનપતિને ભાખ્યા, તેથી તેમ નારકીના જીવજાતિ જાણવા; વળી વધુ વ્યતરિક તેનાથી જયાતિષી વધુ, તેમજ તેથી વધારે ચારદ્રિતે માંનવા. તેનાથી વધારે ગણ્યા પચેદ્રિ તીર્યંચ પછી, એરેદ્રિ તેથી વધારે ધ્યાનમાં તે ધરવા; તે દ્રિ વધુ છે તેથી તેથી વધુ પૃથ્વીકાય, Jain Education International અપકાય એથી વધુ ક્રમસર ફરવા. વાઉકાય વધુ તેથી વનસ્પતિ છેક તેમ, એમ એક એકથી અધિક અનુસરવા; અલ્પબહુત્વ દ્વારના અઠ્ઠાણું આ ભેદ આખ્યા, લલિત તે લક્ષે લેવા જ્ઞાને ધરો પરવા ૧ આ અઠ્ઠાણું ભેદને વિસ્તારે ખુલાસા આ પુસ્તકના આઠમા ભાગમાં જણાવેલ છે ત્યાંથી જોઇ . ॥ ૨ ॥ ! ૧ ૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy