SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ અને કયી માટે તે પાળ : ૧૮૦ : નવાણું યાત્રાની સામાન્ય વિધિ. તેમાં ખાસ ઉપયોગી સૂચના–શ્રાવક શ્રાવિકા નવાણું કે છુટક યાત્રા કરવા જવું આવવું તે ઉપગ સહિત જયણા પૂર્વક જવું કે જેથી કોઈ જીવની વિરાધના ન થાય, માટે બરબર અજુવાળું થયા પછી જ ઉપર ચડવા માંડવું, કે તેથી જ પણ દેખાઈ શકે અને જયણા પણ પળે, રસ્તામાં વાત કરવી કે નવકારવાળી ફેરવતા જવું તે ઠીક નથી, અહીં કોઈ અજુવાળું થયે ઉપર ચડનારને પહેલે કે બીજે હડે અગર તેથી ઉપર યાત્રા કરી આવનારા સામા મળે છે, તો તેઓ મકાનથી કયી વખતે નીકળ્યા અને કયી વખતે ચડયા ? તો આ પ્રમાણે વર્તનથી લાભ કરતાં ટેટ થાય છે, માટે તે ખાસ લક્ષમાં રાખવા જેવું છે; અને કઈ પ્રકારની આશાતના ન થવા ઉપગ રાખ. હવે એની વિધિ અને વર્તન. હમેશાં એકાસણું કરવું. કરવી. સચિત ખાવાને ત્યાગ કરે. એક વખત દેઢ ગાઉની પ્રદભેંય સંથારે સુઈ રહેવું. ક્ષિણા કરવી. બે વખત પ્રતિક્રમણ કરવું. એક વખત ત્રણ ગાઉની પ્રદબે વખત પડિલેહણ કરવી. ક્ષિણા કરવી. ત્રણે ટંકના દેવ વંદન કરવા. એક વખત છ ગાઉની પ્રદક્ષિણ શુદ્ધ બ્રહ્મચર્યનુ સેવન કરવું. કરવી. જ અષ્ટ પ્રકારી પૂજા કરવી. એક વખત બાર ગાઉની પ્રદ જ દશ બાંધી નવકારવાળી ગણવી. ક્ષિણા કરવી. રોજ પાંચ ચૈત્યવંદન કરવા. એક વખત પંચ તીથી યાત્રા કરવી રોજ ત્રણ પ્રદક્ષિણા કરવી એક વખત દાદાના દેરે ૯૯ ફેરા રોજ નવ ખમાસમણ દેવાં. ફરવા ને ૯૯ ખમાસમણ દેવા. રોજ નવ લેગસ્સનો કાઉસ્સગ્ન. સાત છઠ અને બે અઠમ કરવા. નવ વખત ઘેટીની યાત્રા કરવી. પાંચ વખત રાત્રે ભણાવવા. નવ વખતે નવે ટુંકના દર્શન કરવા એક વખત શક્તિ અનુસાર એક વખત રેહસાળાની યાત્રા દાદાની આંગી રચાવવી. ૧ તેનું ગરણું જુદુ જુદુ છે. તે જાણ પુરૂષથી જાણું ગણવા ખપ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy