SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૭ : સુખદુ:ખ જેનારી, ૧૭ સ્નેહવાળી, ૧૮ હિતાથી, ૧૯ સંભગાથી, ૨૦ સુખ આપનારી. એકવીશ વસ્તુસંગ્રહ સુશ્રાવકના ૨૧ ગુણ. મનહર છંદ. અક્ષુદ્ર ને રૂપવાન, શાંત સુપ્રકૃતિવાળે; લોકપ્રિયને અકૂર પાપથી પશ્ચાત છે; અસઠ દાક્ષિણ ગુણ લજ્જાળુ દયાળુ અને. મધ્યસ્થ ને સિમ્યદષ્ટિ ગુણરાગી સ્યાત છે; સત્કર્થ સુપક્ષયુક્ત દીર્ધદશી વિશેષજ્ઞ, વૃદ્ધાનુગામી વિનયી કૃતજ્ઞ વિખ્યાત છે, પરહિનાથીને લબ્ધલક્ષી શ્રાવક લલિત, એકવીશ ગુણે ભર્યો તેજ ખરેખાત છે. તેનો વિસ્તારે ખુલાસે. ૧ અક્ષક–ગંભીર પર છિદ્ર નહિ ખોલનાર અને સ્વપરે ઊપકારે સમર્થ હોય. ૨ રૂપવાન–પાંચ ઇંદ્રિયો સુંદર સંપૂર્ણ અને સારા બાંધાવાળો. ૪ શાંત પ્રકૃતિ–સ્વભાવે શાંત બીજાને શાંતિ આપનાર સુખે સેવવા યુગ હોય. ૪ લોકપ્રિય–ઉભય લોક વિરૂદ્ધ કામ ન કરે, લોકપ્રિય થઈ ધર્મનું બહુમાન કરનાર. ૫ અક્રૂર–શુદ્ધ પરિણામવાળે ( કિલષ્ટ પરિણમી નહી. ) ૬ પાપભીરૂ—ઊભય લેક દુઃખ વિચારી પાપ અને અપ ચશથી ડરનાર. ૭ અસ–વિશ્વાસ કરવા તથા વખાણવા લાયક થાય અને બીજાને ઠગે નહિ તે. ૮ દાક્ષિણુતા–પિતાને કામધધ મૂકી બીજાને ઉપકાર કરે. ૯ લજજાળુ-કાંઈ પણ અકાર્ય કરતાં લાજે અને સ્વીકારેલ સુકાર્ય તજે નહિ તેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy