________________
: ૧૪૭ :
સુખદુ:ખ જેનારી, ૧૭ સ્નેહવાળી, ૧૮ હિતાથી, ૧૯ સંભગાથી, ૨૦ સુખ આપનારી.
એકવીશ વસ્તુસંગ્રહ સુશ્રાવકના ૨૧ ગુણ.
મનહર છંદ. અક્ષુદ્ર ને રૂપવાન, શાંત સુપ્રકૃતિવાળે;
લોકપ્રિયને અકૂર પાપથી પશ્ચાત છે; અસઠ દાક્ષિણ ગુણ લજ્જાળુ દયાળુ અને.
મધ્યસ્થ ને સિમ્યદષ્ટિ ગુણરાગી સ્યાત છે; સત્કર્થ સુપક્ષયુક્ત દીર્ધદશી વિશેષજ્ઞ,
વૃદ્ધાનુગામી વિનયી કૃતજ્ઞ વિખ્યાત છે, પરહિનાથીને લબ્ધલક્ષી શ્રાવક લલિત, એકવીશ ગુણે ભર્યો તેજ ખરેખાત છે.
તેનો વિસ્તારે ખુલાસે. ૧ અક્ષક–ગંભીર પર છિદ્ર નહિ ખોલનાર અને સ્વપરે
ઊપકારે સમર્થ હોય. ૨ રૂપવાન–પાંચ ઇંદ્રિયો સુંદર સંપૂર્ણ અને સારા બાંધાવાળો. ૪ શાંત પ્રકૃતિ–સ્વભાવે શાંત બીજાને શાંતિ આપનાર
સુખે સેવવા યુગ હોય. ૪ લોકપ્રિય–ઉભય લોક વિરૂદ્ધ કામ ન કરે, લોકપ્રિય થઈ
ધર્મનું બહુમાન કરનાર. ૫ અક્રૂર–શુદ્ધ પરિણામવાળે ( કિલષ્ટ પરિણમી નહી. ) ૬ પાપભીરૂ—ઊભય લેક દુઃખ વિચારી પાપ અને અપ
ચશથી ડરનાર. ૭ અસ–વિશ્વાસ કરવા તથા વખાણવા લાયક થાય અને
બીજાને ઠગે નહિ તે. ૮ દાક્ષિણુતા–પિતાને કામધધ મૂકી બીજાને ઉપકાર કરે. ૯ લજજાળુ-કાંઈ પણ અકાર્ય કરતાં લાજે અને સ્વીકારેલ
સુકાર્ય તજે નહિ તેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org