________________
( ૧૦ ) પચીશ કષાયને ખુલાસો.
(દુહા) સેળ કષાય --પ્રથમ અનંતાનુબંધી, બીજો અપ્રત્યાખ્યાન;
પ્રત્યાખ્યાની સંજવલે, પ્રત્યેક ચા ચા જાણ. અનંતાનુબં- જાવજીવ વાસન સમ્યકત્વ, ન ખાસ નંખાય; ધીના ૪ભેદ–એ અનંતા બંધીયે, ક્રુર કષાય કહાય.
કે પર્વત ફાટ તેને, માન પાષાણ થંભ; માયા કઠણ વાસ મૂળ, લાભ કૃમિજને રંગ. ઘણું ભણવે વાંચવે, સમજાવે બહુસાર; પણ તે ટાન્ય નહિ ટળે, પ્રથમ કષાયી કાર.
વર્ષવાસ દેશવિરતિ નહિ, તિર્યંચ ગતિ પિચાય; નીના ભેદ–એહ અપ્રત્યાખ્યાની, કહ્યો બીજે કષાય.
ક્રોધ સુકાસર ફાટ સમ, અસ્થિ થંભ સમ માન; માયા મેંઢા શીંગ સમ, લોભ કાદવ સમાન. પ્રાજ્ઞ કેસજન શિખથકી, મહા મહેનતે જાય;
એક વર્ષ અંતે બીજે, કષાય દૂર કરાય. પ્રત્યાખ્યાન- ચમાસ વાસ સંયમ નહિ, મનુષ્ય ગતિ મેળાય; ના ૪ ભેદ–પ્રત્યાખ્યાન તે પખજે, ત્રીજે તેહ કષાય.
ક્રોધ રજ રેખ સં કહો, કાષ્ટ થંભ સમ માન; માયા બેલ મુત્ર રેખ સં, લોભ અંજન સમાન. કાંઈક સરળ તે મનુષ્ય, સામાન્ય જે બધાય;
સવાર તેહ જન સુધરે, તે તેહ કષાય. સંજવલના પખીવાસન યથાખ્યાન, દેવગતિને પાય; ૪ ભેદ-કષાય સંજ્વલને કહ્યું, ચેાથે ચિત્તમાં લાય.
કેાધ જળરેખ માન તસ, નેતર સોટી સમાન; માયા વાંસ છેલ જેવી, લેભ હલદરી જાણુ. ઘણીજ ઉચી હદ ગયા, નિષ્કપટી ત કહાય; આત્મગુણ ઉલ્લાસ કર, સ્ટેજે.થાય સમાય.
નવ નેકષાય (કષાયનાં કારણ) હાસ્યષટક-કારણે કે વિના કારણે, 'હાસ્ય, અરતિ, અરતિ, ભય, શિક, દુર્ગા એ છની પ્રાપ્તિ થાય તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org