________________
: ૧૪૪ :
અને તેમાં શ્રીમાળી બન્યા તેથી તેમની સંખ્યા ઘણું કાયમ રહી, પાટણમાં શ્રીમાળી સાથે પરવાડ કારભાર ચલાવે છે, તેથી ગુજરાતમાં પણ તેઓ બે જણ સાથે આવ્યા જણાય છે, અને તેમની ગોત્રદેવી પણ અંબિકા છે.
ત્યારપછી વિક્રમ સં. ૭૯૫ માં આ ભિન્નમાલ નગરમાં વસતા પ્રાગ્વાટે બ્રાહ્મણ જ્ઞાતીના આઠ ધનવાન શેઠીઆઓને અંચળગ
છીય શ્રી ઉદયપ્રભસુરિ શંખેશ્વર ગચ્છીયે ઉપદેશી જેની કર્યા ને વાસક્ષેપ નાંખ્યા. તેમને ગેત્ર તથા નામ વિધિ પક્ષની મોટી પટાવળીમાં પાન ૮૩ માં છે.
પરવાડ કુળમાં થયેલા ઉત્તમ પુરૂષે. દહે-ઉદ્ધાર તીથે તેરમે, જાવડ શાહને જાણ વાપરયુ વિત્ત ત્યાં વધુ, પિરવાડે પ્રમાણ. બીજા ચાર પરવાડ,
મનહર છંદ. આબુમાંહિ અલૈકિક વિમળ શાહ વિહાર
તેમ તેજપાળને ત્યાં ઉત્તમ ગણાય છે. વળી વસ્તુપાળે કર્યો ગિરનારે ગુણકર;
વસુનો સુવ્યય કર્યો કોડેને કહાય છે. ધનાએ કેડેનું ધન રાણકપુરમાં રોપ્યું;
નલિન ગુલ્મ વિમાન ઉપમા અપાય છે. ધન તાત માત ધાર વીશા પોરવાડ ચાર;
દેખી દેવળે લલિત હૈયું હરખાય છે. આવા ઉત્તમ પુરૂ પૂર્વ ઘણું થઈ ગયા છે, તેમાંથી આ થોડાક નામે અપાયા છે. તેમાં તેમનાં ટુંક વૃતાંત અને આ ચાલુ સમયમાં મહાકુભાઈ શેઠ ધર્મારાધને સારે લાભ લેતા હોવાથી ખપી જીના લાભાર્થે તેમનું પણ થોડુક વૃતાંત, એ સવે આ ભાગના અંતમાં આપ્યા છે, ત્યાંથી જોઈ લે.
વીશા અને દશા–વળી વીશા અને દશાને જે ભેદ થયે તે વિક્રમના તેરમા સૈકામાં એટલે વસ્તુપાળ અને તેજપાળનાં વખતમાં થયો એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org