SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૬ : ” અને મુનિને “” એમ એ પંચ પરમેષ્ટિના આદ્યના એક એક (, સ, મા, ૩, મ.) અક્ષરથી “o” થાય છે. પ્ર. પાંચ કલ્યાણકે છે તે કયા. ઉ વન, જન્મ, દિક્ષા, અંકેવળ, પનિર્વાણ. પ્ર. પાંચ લક્ષણ છે તે ક્યા. ઉ૦ ૧ઉપસમ તે ચાર કષાયનું ટાળવું, સંવેગ તે મેક્ષના સુખની અભિલાષા, નિવેદ તે સંસારના સુખથી ઉદાસ રહેવું, ૪ અનુકંપા તે જીવને દુઃખથી નિવારણ કરવાની ઈચ્છા, ૫ આસ્તીક્ય તે વીતરાગના વચન ઉપર દઢ શ્રદ્ધા. પ્ર. શ્રાવકનાં પાંચ પર્યસણા કૃત કયા. ઉ૦૧ અમારી, ૨ સાધર્મિક વાત્સલ્ય, ૩ ખમતખામણાં, ૪ અઠમતપ, પ ચૈત્ય પરિપાટી. પ્ર. પાંચ તુષણ કયા. ઉ૦ ૧ જિનમાર્ગને વિષે કુશળ હોય તે, ૨ જિનશાસનને દીપાવવુંને તે વૃદ્ધિ પામે તેમ કરવું તે, ૩ ચાર તીર્થોની સેવા કરવી, ૪ જિનધર્મને વિષે દઢતા રાખવી, ૫ દેવ ગુરૂ તથા સિદ્ધાંતને વિનય વૈયાવૃત્ય કરે. પ્ર. પાંચ પ્રકારના દર્શન ક્યા. ઉ૦ ૧ વીતરાગના વચનમાં સંદેહ, રવીતરાગના વચન સિવાય અવાંછા કરવી. ૩ ધર્મના ફળના વિષે સંદેહ કરે. ૪ અન્ય તીર્થની પ્રશંસા કરવી. ૫ અન્ય તીર્થને પરિચય. પ્ર. પાંચ પ્રકારનાં દેવે કયા ઉ. ૧ ભવિય દ્રવ્ય દેવ, ૨ નરેદેવ, ૩ ધર્મદેવ, ૪ દેવાધિદેવ, ૫ તાદેવ. પ્ર. પાંચ સ્થાવરનાં નેત્ર ક્યા. ઉ૦ ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય. પ્ર. એ પાંચેનાં પાંચ નામ ક્યા. ઉ૦ ૧ ઇંદ્રિસ્થાવરકાય, ૨ બંધીથા- વરકાય, ૩ સપીથાવરકાય, ૪ સુમતિથાવરકાય, ૫ વયાવચથાવર, પ્ર. પાંચ જાતિના તીર્ય કયા. ઉ૦ ૧ જળચર, ૨ સ્થળચર, ૩ ખેચર, ૪ ઉરપરીસર્ષ, ૫ ભુજપરીસર્પ. પ્ર. પાંચ વસ્તુ રાજાની સંગે હમેશાં રહે તે કયી. ઉ૦ ૧ મિત્ર, ૨ શત્રુ, ૩ મધ્યસ્થ, (કચેરીના બેસનાર), ૪ વડિલ, ૫ આશ્રિત. પ્ર. પાંચને ભાંગેલી હેડીની પેઠે તજવા તે કયા. ઉ૦ ૧લેકનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy