________________
: ૧૦૦ :
અદાતાના આઠ ગુણ.
મનહર છંદ. અદાતા લક્ષણ આઠ સુણે તે સમાજ માટે
લક્ષણ ને ઊંટ સવી દૂર કરે દેખીને, જીભ તે લાંબી હમેશ સામુ નહિ જુવે શેષ
લાજ ગુણ નહિ લેશ લેભી જાણે લેખીને, પુજ્યે પાઈ દેતાં ભાગે ગુણી ગણ કાઠો લાગે
શું છે કામ મોટા સાથે ભાખે ભુંડું પેખીને, સામટા ઉભા શું કામ ઝાલે રસ્તો વદે આમ
આવી લલિત નકામ કુડી કરે શેખીને. છે
આઠ વસ્તુઓના પ્રશ્નોત્તર પ્રઃ આઠ પ્રકારની દયા કયી છે. ઉ૦ ૧ દ્રવ્ય. ૨ ભાવ. ૩ સ્વ.
૪ પર. ૫ સ્વરૂપ. ૬ અનુબંધ. ૭ વ્યવહાર. ૮ નિશ્ચય. પ્ર. જને ઉત્પન્ન ગવાની આઠ ખાણ ક્યી. ઉ. ઉતર-૧ અંડા- A,.. 0ો પક્ષી-ઘરેલી-મચ્છ-સપોદિ. ૨ પિપયા–
હાથી-ઘોડા-શસા-સારિકાદિ. ૩ જરાયુ–ગર્ભજ મનુષ્ય અને તીર્થંચની જ રસયા–વાશી વિદળ રસાદિની બેદ્વિખાણ ૫ સંસેમણ–ો પરસેવાથી ઉત્પન્ન થતા-જુ માંખી-વિ. ૬ ઉભયા- ભૂમી ભેદથી ઉત્પન્ન થતા પતંગાદિ ૭ સમૃષ્ટિમા–વિગલૈંદ્રિાસન્ની સમૂછિમ મનુષ્યતીએચ.
૮ ઉવવાઈયા–દેવતા અને નારકી પ્ર. કયા આઠ સુખ આપનાર છે ઉ૦ ૧ સમિત્ર. ૨ પુસ્તક દ્રવ્ય
પ્રાપ્તિ. ૩ સુપુત્ર. ૪ રૂડા સ્વભાવની સ્ત્રી. ૫ પ્રસંગે વાત સુજવી. ૬ કુળમાં કુળ દીપક થવું. ૭ ઈઝેલી વસ્તુનું પ્રાપ્ત
થવું. ૮ સભામાં સનમાન. પ્ર. કયા આઠને સંગ તજવા જેવો છે. ઉ૦ ૧ મૂ. ૨ દુષ્ટ, ૩
મલીન. ૪ લોભી. ૫, દુઃશીલ, ૬ અનાચારી. ૭ ધર્મનિંદક. ૮ ચોર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org