________________
: ૪ : ચેરીના પ્રકાર–સ્વામી સત્વ ગુરૂ અને, તીર્થકરનું તે
અદત્ત અલ્પનહી આદરે, આપે સમજી એહ. અબ્રહ્મ પ્રાર–બ્રહ્મવત તે પાળ્યું ભલું, શાઍ સુચવ્ય સાર
દેવ મનુષ્ય તીર્થંચની, નારી સંગ નિવાર. દેવને આહાર–શુભવર્ણને શુભ ગંધરસ, શુભ ફરસ એમ ધાર;
દેવ કે દાખીયે, ચા પ્રકારે આહાર. મનુષ્ય આહાર–અસન્ન પાન ખાદીમને, સ્વાદીમ સંગ ચાર,
માનવ જાતિને કહે, ચે પ્રકારે આહાર. તીર્થંચ આહાર–કંમ્પક્ષી આહાર જેવ, હસ્તિમાં સમજાણ
બિલમાં પેઠેલ દ્રવ્ય સમ, પુત્રના માંસ સમાન. નારકી આહાર-ધંગાલોપમમુર મુપમ, શીતળ શીત સમાન;
હિંમ શીતળ સમો કહ્યો, નકોહાર તે જાણ. આ ચાર દીપક રાત્રી ચંદ્ર દિવસ સૂર્ય, કુળે સુપૂત્ર કહાય;
ત્રણે લેકમાં ધર્મ એક, દીપક ચાર ગણાય. આ ચારથી લાભ-દાતા નકે જાય નહી, વતી તીય ચ ન જાય;
દયાળુ નહિ અલ્પઆયુષી, સાચે કંઠ સુખદાય. લાભ અને ટેટ-સુખ સ્વબુદ્ધિયે ચાલતાં, ગુરૂથી લાભ વિશેષ;
પરબુદ્ધિથી વિનાશ તેમ, સ્ત્રીથી પ્રલય કલેશ. તે ખરી પરિક્ષા–યુદ્ધ સેવક દુખે બંધુ, મિત્ર આપત્તિયે માન
ધન નાશ થયે સ્ત્રીતણી, પરિક્ષાનું પ્રમાણુ. નિસ્તાર ન થાય—મિત્ર દ્રોહી કૃતધ્ર માનવ, સ્ત્રી હત્યા કરનાર,
ચાડી ચુગલી કરે તસ, નહીં થાય નિસ્તાર. તે નરકગામી–નિશી ભુક્ત પરસ્ત્રીગામી, ખાય બળ આચાર;
અનંતકાય ખાય તાસ, નરક વાસ નિરધાર. નિંદા નુકશાન–દેવ નિંદે દારિદ્રતા, ગુરૂ નિંદે નાર;
શાસ્ત્ર નિંદે મુરખપણું, ધર્મ નિંદે કુળક્ષય. આ ચારને કમ–રાગ પાંચમો વેદ છે, ઘી છે સાતમો રસ,
દાતાર રત્ન પંદરમું, વિમાત ગ્રહ ગણદશ. તે ચારને કમ–વશીકરણ પ્રિય વચન તે, સકળ ઘનશુધસાર;
દયાથી વધુ ધર્મજ નહી, સતિષ સુખ અપાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org