________________
( ૨ ) પ્રાણત તે ચેાથી નકે દશે ? પાર્શ્વ તે કમઠ, પ્રભુ પાયા શિવપદ લલિત યું હોય તે. છે ન છે જિનચંદને દશ ત્રિક –
મનહર છંદ. ત્રણ નિસિહી કહાય પ્રદક્ષિણા ત્રણ થાય,
ત્રણ નમન કરાય જિનંદ જુહારતા, પૂજા અંગ અગ્ર ભાવ ત્રણ અવસ્થાને ભાવ, - તિ દિશી વાર દેખાવ સ્તુત્યાદિ ઊચ્ચારતા. ભૂમિ પ્રમાર્જન ત્રણ વર્ણ ત્રણ મુદ્રા ત્રણ,
ચેગ મુકતા સુકિત જિન શુદ્ધતા સંભારતાં; છેલ્લું ત્રિક પ્રણિધ્યાન દશ ત્રિકનું આ ખ્યાન,
જિનવંદને લલિત શીખે સવિ ધારતા. ૧૧ દશ જાતિના કલ્પવૃક્ષ અને તેથી થતે લાભ.
મનહર છંદ મતંગે મદિરા શુદ્ધ ભુત્તાંગે ભાજન ભલા,
ત્રુટિકે વાજીંત્રો તેમ દીપાંગ દીપાવે છે તિંગે છે સૂર્ય તિ ચિત્રાંગે છે ચાર પુલ,
ચિત્રરસ વિધવિધ ભેજન ભખાવે છે. મયંગથી મને માન્યા આભરણે આવી મળે,
ગૃહાકાર ઘણું સારા આવાસો અપાવે છે; અણિયસે મળે અતિ શોભિતા વસ્ત્રો લલિત,
દશ કલ્પવૃક્ષે કેવું માગ્યું મળી આવે છે. ૧ કેવળીને હેર-જ્ઞાન દર્શન ચારિત્ર તપ, વીર્ય ક્ષમા નિર્લોભ,
આર્જવ માર્દવ લાઘવ, દશે કેવળી શુંભ, અરિહંત વારે વન્ડિવિજ વર્ષ ગજે ખાણ, દ્રહ નદીઓ વહાય, હેય- ગ્રહણ રાત્રી વૃદ્ધિ હાની, ઉત્તરને દક્ષિણાય. ૧ અનંત ગણ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org