________________
( ૯ ) નવ નારદ ખાસ ખરે ખટપટ ઘણી, નહિ ધમ નહિ ધ્યાન,
ગતિ- પણ શીલથી સિદ્ધિ વર્યા, નવ નારદ તે જાણ.
દશ વસ્તુ વર્ણન. દશ આછેરાં થયાં છે.
મનહર છંદ. ગોવાળને ઉપસર્ગ દેવાનંદા કુખમાંથી,
ગર્ભનું હરણ કર્યું હરિણ ગમેષીયે. મલ્લીજિન કુંવરીને, કેવળી દેશના ખાલી,
દ્રોપદી હરણ થયું તે ખંડ ઘાતકીએ. વ વિમાને સૂર્ય ચંદ્ર આવ્યા વીર સમેસણું
હરિવંશને ચમર ઊત્પાત ગણી લીયે. એકસેને આઠ સિદ્ધિ, વર્યા આદિ જિનવારે,
અસંયતિ પૂજાણું તે, લલિત, સુવીધિયે,
દશ અછરા કયારે થયાં. તેને સમય –આદિજિન સુવિધિને શિતળ, મલ્લીને એકેક,
પાંચ વીર વારે થયાં, સમજે વરી વિવેક. દશ કોડે સિધ્યા-દશ ક્રોડથી સિદ્ધગિરિ, કાવડ વારી ખીલ
કાર્તિકી પુનમે સિદ્ધિયા, ધ્યાને ધ્યાન તે દિલ. પાર્શ્વનાથ પ્રભુ અને કમઠના દશ ભવા
મનહર છંદ. મરૂભૂતિ તે કમઠ હસ્તિને કુકટ સર્ષ,
સહસારે દેવપણે પંચ નકે જાય તે; કર્ણવેગ વિદ્યાધર સર્પ એNઅશ્રુત દેવ,
તે પંચમી નકે એઓ વજાનાભરાય તે. તે કુરંગ શીલ એ તે મધ્યમના રૈવેયક,
સુમ નકે ને સિંહ એ સુવર્ણરાયતે * સુવર્ણબાહુ રાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org