SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૦ ) અજ્ઞાન અને મોહરૂપ અંધકારને દૂર કરવા સૂર્ય સમાન સમર્થ એવા, જ્ઞાનગુણને મારે વારંવાર નમસ્કાર હે ! આત્માની સંપૂર્ણ શાક્ત જેનાવડે પ્રાપ્ત થયેલી છે એવા, તે સંયમવીર્યને માટે વારંવાર નમસ્કાર હો ! . અષ્ટવિધ કર્મરૂપી વનને ઉખેડી નાંખવા કુંજર સમાન એવા, તીવ્ર તપ સમુદાયને મારો વારંવાર નમસ્કાર હો ! એવા નવપદે નિષ્પન્ન શ્રી સિદ્ધચક મહારાજને મારે વારંવાર નમસ્કાર હે ! એમ નવપદ દયાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે. જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવિ દુરિત સમાવે, વિ જયકાર પાવે. નેમ રાજુલના નવ ભવ. મનહર છંદ. આદ્ય ધન ધનવતી બીજે બે સૌધર્મ દેવ. ચિત્રગતિ રત્નવતી ત્રીજા ભવે થયા તે; ચોથે બન્ને ચેથાદેવે પાંચમે અપરાજિત. પ્રીતિમતી છઠે બેઉ આરણમાં ગયા તે સાતે શંખ યમતિ આઠમે અપરાજિ તે. બેઉ ચેથા અનુતરે લાંબા સુખે રહ્યા તે; નવે નેમિ રાજુમતિ લલિત શુદ્ધ સતિ. પામ્યા બે પંચમ ગતિ વિવરીને કહયાં તે; ૧ વાસુદેવ ગતિ–નવે વાસુદેવ નિશ્ચયે, પૂર્વ નિયાણું પાય, આભવ માંહે એ સવી, જરૂર નરકે જાય. બળદેવ ગતિ-નવ બળ પૂર્વનું, નહિં નિયાણું પાય; આ ભવ માંહે એ સવી, સ્વર્ગ કે શિવપુર જાય. પ્ર. વાસુદેવ-નવે પ્રતિવાસુદેવ પણ, વાસુદેવની જેમ ગતિ કરી કુકર્મ નરકે ગયા, શાસ્ત્ર શાખ છે એમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy