________________
(૧૫૩) સીત્તેર ચૈત્ય-સીતેર ચૈ જિનનાં, મહા નદી માન;
એક સે એંશી એકમાં, પ્રતિમાનું પ્રમાણે. ત્રણનું આયુષ્ય-અજિત તેર લાખ પૂર્વ, વાસુપૂજ્ય તે લાખ
વીર વિભુ તેહ વરસનું, હૃદયે આયુ રાખ. ચૈત્યનું પ્રમાણ-સુવર્ણકુમાર બોતેર લાખ, જિનચૈત્ય છે જાણ
એક સે એંશી એકમાં, પ્રતિમાનું પ્રમાણુ.
છોતેર વસ્તુ વર્ણન. છોતેર લાખ જૈનચત્યના સાત સ્થાન અને બિંબ ૧ વિદ્યુતકુમારે ચૈત્ય ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૨ અગ્નિકુમારે , ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૩ દ્વીપકુમારે , ૭૬૦૦ ૦૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૪ ઉદધિકુમારે ,, ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૫ દિશિકુમારે ,, ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૬ વાયુકુમારે , ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૭ સ્તનિકકુમારે , ૭૬૦૦૦૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા.
છેતેર ગણધર-અગીયારમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુના છે, તેમાં કચ્છપ નામે મુખ્ય ગણધર છે.
એકાશી ગણધર-દશમા શ્રી શીતલનાથ પ્રભુના છે, તેમાં નંદ નામના મુખ્ય ગણધર છે. ચૈત્યનું પ્રમાણુ-એંશી વૃક્ષસ્કારાયમાં, જિન ચે છે જાણ
એક સે વશ એકમાં, પ્રતિમાનું પ્રમાણ ત્યનું પ્રમાણ—હે એંશી દાખીયાં, જિન ચૈત્ય જુહાર
એક વિશ એકમાં, પ્રતિમાને પરિવાર, દેવાનંદા કુબે-બશી દિ વીર જિન વસ્યા, દેવાનંદા કુખ;
૮૨ દિન. મરિચી ભવ કુલમદ કરી, દેખ્યું આવું દુખ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org