________________
(૧૩) વળી તે વાણી કેવી છે ?
રાગ ઉપરનો અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી,
અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારણ હારણ મેહ,
તારણ ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણે છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ,
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ,
જિનેશ્વરતણું વાણું જાણી તેણે જાણે છે.
પાંત્રીશ ગણુધર–સત્તરમા શ્રી કુંથુનાથ પ્રભુના છે તેમાં મુખ્ય શાંબ નામે ગણધર છે.
છત્રીશ ગણધર–ળમા શ્રી શાંતિનાથ પ્રભુના છે તેમાં મુખ્ય ચકયુકત ગણધર છે.
ચૈત્યની ચાલીશ સહસ મહાશુકે, જિનના ચૈત્ય જુહાર; સંખ્યા એકસ એંશી એકમાં, પ્રતિમાને પરિવાર.
તેતાલીશ ગણધર–પંદરમા શ્રી ધર્મનાથ પ્રભુના છે તેમાં અરિષ્ટ નામે મુખ્ય ગણધર છે. સાથ્વીની સવિજિન હાથની સાધ્વી, ચુંવાલીશ લખ કર; સંખ્યા– બેંતાલીશ સહસ ઉપરે, ચારસે અને છ ધર. આગમપૂજા–આગમ પીસ્તાલીશની, પૂજા રૂદ્ધ પર
વિરવિજયજી તે રચી, ભવિ ભણે રંગભેર.
એ આગમના નામને, વિગતવાર વિસ્તાર;
સાધુ સન્મિત્રે સૂચવ્યું, સમજે ત્યાંથી સાર. આ પીસ્તાલીશ આગમની સમજ સાધુ સન્મિત્રમાં પીસ્તાલીશ કથી, તેમ ૪૫ આંકમાં જણાવેલ સર્વે સૂત્રોના જુદા જુદા આંકથી જાણ લેવા. ત્યાં સમજ આપેલી છે.
પચાસ ગણધર–ચૌદમા શ્રી અનંતનાથ પ્રભુના છે. તેમાં મુખ્ય જસ નામે ગણધર છે. ચિત્યની પચ્ચાસ સહસ લાંતકમાં, જિન ચ જુહાર, સંખ્યા- પ્રત્યેકે પ્રતિમા જિનની, એક સે એંશી ધાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org