________________
( ૧૩૫ )
પાંત્રીશ વસ્તુ વર્ણન. ભગવાનની પાંત્રીશ ગુણ વાણી.
મનહર છંદ.
સ`સ્થાન જોજન તે, સંભળાય પ્રૌઢ વળી, મેઘધ્વનિ જયું ગંભીર, સ્પષ્ટ શબ્દે વર છે; સતાષકારક તેમ, દરેક જીવ જાણે જે,
મનેજ કહે છે પુષ્ટ, ઉક્ત અર્થે ભર છે; પૂર્વાપર ન વિરાધ, મહાપુરૂષને છાજે, સ ંદેહ ને દોષ વિષ્ણુ, તેમ અર્થે તર છે; આકા વિષય સ્હેલ, જેવુ શાભે તેવું ખેલે, ષ ્ દ્રવ્ય નવ તત્રે, પુષ્ટ ખરેખર પ્રયાજનવાળી વળી, પદ રચનાચે પૂરી, ષડ્ દ્રવ્ય નવ તત્વ, પટ્ટતા સહિત છે; મધુરી પરના મ, જણાઇ ન આવે એવી,
સગુણુસપન્ન છે,
ચતુરાઈવાળી ધર્મ અથી વિદ્યાત છે; દીપ જ્યું પ્રકાશે પર, નિોંદા નિજ શ્લાધા નહિં, કર્તી ક ક્રિયા કાળ, વિભકિત સહિત છે; આશ્ચય કરીને વકતા, એવુ દાખે ધ વાળી, વિલંભ રહિત છે. ।। ૨ । ભ્રાંતિય રહિત સર્વે, પેાતાની ભાષામાં જાણે, શિષ્ટ બુદ્ધિ ઉપજાવે, પંડિતે પ્રમાણી છે; પદ અને અનેક, રીતથી શૈાભાવે ટેક,
સાહાસિક ભરી છેક, મગળ મજાની છે; પુનરૂકિત દોષ ત્યાગે,શ્રાતાને તે સારી લાગે,
ખાર પદાની આગે, લલિત વદાણી છે; માલકોષ રાગે વાણી, દેવતાની પ્રેરી જાણી, પાંત્રીશ સુગુણ ખાણી, મોક્ષની નીશાની છે. ।। ૩ ।।
Jain Education International
છે. । ૧ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org