________________
: ૧૫૧ : ૮ દેવ તથા સાધુ સાધ્વીની પૂજા સેવા ભક્તિથી, ૯ ત્રણ યોગે નવ કેટી શુદ્ધ પચ્ચખાણથી, ૧૦ ધર્મ ધ્યાનમાં શ્રદ્ધાથી, ૧૧ કષાયાના ત્યાગથી ૧૨ ક્ષમા ધારણથી, ૧૩ દૂષણે લાગ્યાનું પ્રાયશ્ચિત લેવાથી, ૧૪ લીધેલા વ્રતોને શુદ્ધ પાળવાથી, ૧૫ શુદ્ધ શીયલ પાળવાથી, ૧૬ પાપ રહિત વચનથી, ૧૭ એક માસમાં કાયમ પ-૭ પૈષધ કરવાથી, ૧૮ બે ટંક પ્રતિકમણ તથા નિત્ય સામાયિક કરવાથી, ૧૯ પાછલી રાત્રિયે ધર્મ જાગરણથી, ૨૦ ધર્મધ્યાન શુકલધ્યાનથી, ૨૧ સંયમ લઈ છેવટ સુધી પાળવાથી, રર છેવટ સંથારે અણસણ કરવાથી. ૨૩ પાંચે તીર્થોની મન, વચન, કાયાયે પૂજા સેવા ભક્તિ ભાવથી. તેવીશ ગમન નહિ કરવા લાયક સ્ત્રી.
મનહર છંદ. ગુરૂ સ્વામિ મિત્ર શિષ્ય સ્વજનવર્ગની નારી,
સ્વને માતૃજાતિ પુત્રી અન્યલિંગી વારી છે; સદેષા શરણાગત બલી ફરિયલ,
પૂજ્ય સ્ત્રી સંબંધિની ને કુમારીનિવારી છે. અનિશ્રિત દૂતીગણ હીનવણું કૈસુકિની,
રજસ્વલા અશૌચીની અનીષ્ઠાને ટારી છે; નિબદ્ધા તેવીશે નારી ગમને વિશેષે વારી,
લલિતે તે લાભધારી અહીંયાં ઊતારી છે. એ ૧ છે પાંચ ઇંદ્રિના ર૩ વિષય અને તેના પર વિકાર,
મનહર છંદ. સ્પશે દ્રિ વિષય આઠ છનું છે વિકાર તેના,
રસેંદ્રિના છ વિષય બોતેર વિકાર છે; ઘાણે દ્રિ વિષય બે છે બાર છે વિકાર એના,
ચક્ષુના છે છ વિષય સાઠ ત્યાં વિકાર છે. શ્રોતેંદ્રિ વિષય ત્રણ તેના છે વિકાર બાર,
તેવીશ વિષય એ ને આ બધા વિકાર છે; આ વિષય વિકારથી દૂર વાસ દાખ્યા શુભ,
લલિત સુ લાભકર સાચો સહિ સાર છે. ૧ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org