________________
: ૧૫૨ :
ચાવીશ વસ્તુ સંગ્રહ. વિચારના ૨૪ ભેદ. મનહર છંદ.
વિદ્યા જ્ઞાનને વિનેાદ કલા કવિત્વ વક્રત્વ,
ગીત નૃત્ય વાઘ દેશ દશતે વિચારીયે; કલાપાત્ર પ્રમેયને પર્યાયને જયરસ,
વાદ અભિનય સુધી અઢારતે ધારીયે. ધર્મ આ કામ મેાક્ષ ખાવીશ ગણી પ્રત્યક્ષ, પ્રમાણને લેાકવાદ પર્યંત સભારીયે; ચાવીશ વિચાર સાર ભેદ ભલા વારવાર,
લલિત વિચારી નીજ ઉરમાં ઉતારીયે. ॥ ૧ ॥ વાદના ૨૪ ભેદ. મનહર છંદ.
ઉત્પત્તિ સમા અતિ સભા વાદ પક્ષ પછી, પ્રતિપક્ષ પ્રમાણને આઠમા કહાય છે; પ્રભેદ પ્રસન્ન અને પ્રત્યુત્તર તે દૂષણ,
ભૂષણ ને ઊપન્યાસ ચૌદમે ગણાય છે. અનુમાદન આદેશ નિણૅય ગ્રંથનિશ્ચય,
નિશ્ચયને સ્થાન સાથે વીશતે વદાય છે; અર્થાત્તર ને સમતા જય અને પરાજય,
’
ચાવીશ તે વાદ ભેદ લલિત લેખાય છે. ! ૧ !! ધાન્યના પ્રકાર-ગહું જવ શાળિને ત્રીહિ, સાડી કેાદરા જાર; કાંગ ચણેા મટી મસુર, વાલ વટાણા ધાર. ચાળા ચણા અડદ મગ, મઠ અળશી તિલમાન્ય; તુવર કળથી લાંગ ધાણા, તે ચાવીશે ધાન્ય. કામના પ્રકાર—અસંપ્રાપ્ત કામ ને, ઐાદ સંપ્રાપ્ત કામ; સર્વે મળી ચાવીશ ના, અંક વિધિયે નામ. અન્યમતે ભગવાનના ૨૪ અવતાર—૧ સનકાદિ ચેાગેશ્વર, ૨ યજ્ઞનારાયણુ, ૩ મચ્છાવતાર, ૪ કૂર્માવતાર, ૫ વરાહાવતાર, નૃસિંહાવતાર, ૭ હયગ્રીવાવતાર, ૮ નરનારાયણ, ૯ કપિલદેવ, ૧૦ ગુરૂદત્તાત્રી, ૧૧ ઋષભદેવ, ૧૨ ચાગેશ્વર-ધ્રુવને વરદાન દેવા, ૧૩ વામનજી, ૧૪ ગજેંદ્રમેાક્ષમાં (રિઅવતાર) ૧૫ હું સાવતાર-બ્રહ્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org