________________
૧૬૦ :
પ્ર॰ મુંગા ગુંગા શાથી થવાય ? ઉ॰ દેવ ગુરૂ ધર્મના છિદ્રો દેખવાથી તેમજ તેમની નિંદા કરવાથી, મેઢું મરડવાથી. પ્ર॰ બહેરા શાથી થવાય ? ઉ॰ પરાઇ વાતા છાના સંતાઈ જાણુવાના સ્વભાવથી,
પ્ર૦ રોગી શાથી થવાય ? ॰ પાંચ ઉર્દુ ખરેાના ક્ળેા ભક્ષણ કરવાથી તથા ઉંદર, ઘેા વિગેરેને પાંજરામાં નાંખી વેચવાથી. પ્ર॰ બહુ જાડું શરીર શાથી થાય ? ઉ॰ શાહુકાર થઇ ચારી કરે, અને શાહુકારની લક્ષ્મીની ચારી કરાવે.
પ્ર॰ આંધળા શાથી થવાય ? ઉ॰ માખીઓને મારી મધ કાઢે, મચ્છરોને દૂર કરવા અગ્નિ સળગાવી ધુમાડા આપી મારે ક્ષુદ્ર જીવાને મારે તેથી.
પ્ર૦ કાઢીયેા કયા કર્મોથી થાય ? ઉ॰ વનમાં અગ્નિ સળગાવી સર્વ જીવાને મારવાથી.
પ્ર॰ દાહ વર શાથી થાય? ઉ॰ ઘેાડા, ગધેડા, ઊંટ, ખળદ ઉપર ઘણું! ભાર ભરી વધારે વાર તાપમાં ઠંડીમાં રાખવાથી. પ્ર॰ ચિત્તભ્રમ શાથી થાય ? ઉ॰ ઉત્તમ જાતિ ગાત્રના અભિમાન કરવાથી તથા મર્દ માંસાદિકના છાના અનાચાર કમ સેવવાથી. પ્ર॰ પથારીના રોગ શાથી થાય ? ઉ॰ મા, બેન, દીકરીના સાથે વિષય સેવન કરે, કંદ મૂળાદિકને છેદી છેદીને ખાવાથી. પ્ર૦ સ્ત્રી, પુરૂષ, શિષ્ય વગેરે વેરી શાથી થાય ? ઉ॰ પાછલા ભવમાં નિષ્કારણ તેના સાથે વેર વિરોધ કરવાથી. પ્ર૦પુત્ર મોટા થઇ શાથી મરી જાય ? ઉ॰ ધાડપાડી બીજાઓને સંતાપ્યા હાય, લુટ્યા હાય, માર્યો હાય, તેથી.
પ્ર॰ શરીરમાં કાયમ રોગ શાથી રહે ? ઉ॰ સારૂં સારૂ ખાઇને ખરાબ અન્ન કચરાપટી સાધુને આપવાથી, જીવ હિંસા કરવાથી. પ્ર॰ માળ વિધવાપણું શાથી પામે ? ઉપેાતાના સ્વામીને તિર
સ્કાર કરી પરપુરૂષને સેવે અને અસતી થઇ સતી કહેવરાવે તેથી. પ્ર૦ વેશ્યા કયા કથી થાય ॰ ઉત્તમ કુળની વહુ દીકરી થઇને વિધવા થયા પછી, કુળની લાજથી પર પુરૂષતા સેવન ન કરે, પણ સારા સંગના અભાવે ભાગની આશા રાખવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org