SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૬ : બાર વ્રતના ૧૨૪ અતિચાર. ૫ પ્રાણાતિપાતના ૫ અનર્થ દંડના ૮ ચારિત્રાચારના ૫ મૃષાવાદના ૫ સામાયિકના ૧૨ તપાચારના ૫ અદત્તાદાનના ૫ દેશાવગાસિકના ૩ વીચારના ૫ મિથુનના પ પિષધના ૫ સમ્યકત્વના ૫ પરિગ્રહના ૫ અતિતસંવિભાગના સંલેષણાના ૫ દિશીપરિમાણના ૮ જ્ઞાનાચારના ૨૦ગપભોગના ૮ દર્શનાચારના કુલ ૧૨૪ અતિચાર સમતિ સહિત બારવૃતના કુલ ભાંગા (૧૩૮૪૧રર૭૨૦૨) છે તેને વિશેષ ખુલાભે ગીતારથ પુરૂષથી જાણું લે. તેને પહેલે ભાગે સમકિતથી શરૂ થાય છે. કઈ રાશીવાળાને કયા ભગવાન શ્રેષ્ટ. મનહર છંદ. મેષ રાશી વાળાને તે શાંતિ મલ્લિ નમિ શ્રેષ્ઠ, અનંત કુંથુ તે શ્રેષ્ઠ વરખે વખાણવા; મિથને આદિ સંભવ અને અભિનંદન છે, કર્ક ધર્મ શ્રેષ્ઠ સિંહે સુમતિ પ્રમાણુવા; પદ્મ નેમિ વીર કન્યા સુપા ને પાસ તુલા, વૃશ્ચિક ચંદ્ર ધનના હવે રહ્યા જાણવા આદિ સુમતિ શીતળ મકર શ્રેયાંસ વ્રત, લલિત કુંભ અનંત અર મીને આણવા. ૧ છે નિંદ્રા વખતનું વર્તન. મનહર છંદ લઘુશંકા ટાળી અને લઘુશંકા સ્થાન જાણું, વિચાર કરીને પાણુ પાસે રખાવાય છે; દરવાજા બંધ કરી સમાધી મરણ થાય, એવા ઈષ્ટ દેવાદિનું સ્મરણ કરાય છે; પવિત્ર થઈને રક્ષામંત્રથી પવિત્ર થઈ, પહોળી વિશાળ શય્યામાં વસ્ત્રધારી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy