SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) શુધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. સમસ્ત નયની વાસના વિના એકાંતે પટકાયની રક્ષાની શ્રદ્ધા કરતાં છતાં પણ સમ્યક્ત્વની શુદ્ધતા કહેવાતી નથી, કારણ કે સંપૂર્ણ નયની અપેક્ષાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના લાભ વિના યથાર્થ પણાને લાભ થતજ નથી તેથી શુદ્ધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. જ્ઞાનગર્ભિતપણે કેવાનું હોય છે? ઉત્સર્ગ માર્ગમાં, અપવાદ માર્ગમાં, વ્યવહાર માર્ગમાં, નિશ્રય માર્ગમાં, જ્ઞાનનયમાં અને ક્રિયાયમાં જે એ કદાગ્રહ ન હોય તે જ્ઞાનગતા સમજવી. એટલે તેનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો વેગ છે એમ સમજવું. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાર્થનેજ પ્રાપ્ત થાય છે. અને ઊપચારથી તેની નિષ્ઠાને લઈને અગીતાર્થ તે પણ કવચિત જ્ઞાનગતિ વૈરાગ્ય હોય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણે. સૂક્ષમ દ્રષ્ટિ, મધ્યસ્થ ભાવ, સર્વમાં હિતનું ચિંતવન, ક્રિયા ઉપર ઘણે આદર અને ધર્મ ઉપર લેકની જના. બીજાના વૃતાંતને વિષે મુંગા, આંધળા અને બહેરાના જેવી તેની ચેષ્ટા હોય છે, અને નિર્ધન પુરૂષને જેમ દ્રવ્ય મેળવવામાં જેમ ઉત્સાહ હોય છે, તેમ તેને પોતાનામાં ગુણ મેળવવાને ઉત્સાહ હોય છે. કામદેવના ઉન્માદનું વમન-ત્યાગ, મદના સમૂહનું મર્દન, અસૂયાના તંતુનું છેદન અને સમતારૂપ અમૃતમાં મજજન. સદાય ચિદાનંદમય, સ્વભાવથી ચલાયમાન ન થવું, એ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણેની પંકિત જાણવી. દુઃખગર્ભિત અને મેહગર્ભિત એ બંને વૈરાગ્યનું મર્દન કરી, જ્ઞાનગર્ભ વૈરાગ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. વળી પિતાના અધ્યાત્મના પ્રસાદથી કદાચિત જ્ઞાનગર્ભ વૈરાગ્યને ઊપગ થાય છે. યોગાધિકાર કદાગ્રહના ત્યાગથી જેને મિથ્યાત્વ રૂપ વિષને બિંદુ નાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy