________________
( ર ) શિષ્યને પ્રશ્ન-કેમ ચાલું ઉભું રહું, બેસું અને સુવાય;
તેમજ ખાતાં બોલતાં, પાપ નહિં બંધાય.
गुरुश्रीनो उत्तर-जयणाये. જાથા – કર્થ રે ગમં નિ, સમારે
जयं भुंजतो भासंतो, पावं कम्मं न बंधई ॥ જીવદયાશ્રયી–જીવદયા ગુણ વેલ, રેપી રૂષભ જિર્ણોદ,
શ્રાવકુલ મારગ ચ, સીંચી ભરત નરિંદ. દયા સુખની વેલી, દયા જ સુખની ખાણ
જીવ અનંત સ્વર્ગે ગયા, દયાતણે પ્રમાણ. જીવહિંસાશ્રયી હિંસા દુઃખની વેલડી, હિંસા દુઃખની ખાણ
જીવ અનંત નકે ગયા, હિંસાતણે પ્રમાણુ. જીવ મારતાં નરક છે, રાખતાં છે સગ;
એ બહુ છે વાટી, જિણ ભાવે તિણલગ્ન. એક નમસ્કાર ફી-નમસ્કાર નિર્મળ એક જે, કરે વરને કેય
તારક સંસાર સાગરે, નર નારીને હાય. નવકારે પાપનાશ-સપ્ત સાગર એક અક્ષરે, પદે પચ્ચાસ જાય;
પૂરા નવકારે પાંચ સે, સાગર પાપ પલાય. તે શાસનપ્રેમી-ચક્રી હરિષેણ ભૂ કરી, જેન ચૈત્ય મંદ્રત;
ભલી હૃદયની ભાવના, સાચી શાસનપીત. તે સ્થલિભદ્રજી– એકજ અવનીમાં થયે, કુટા કામ ઘર કામ;
ચુલશી વીશી રહ્યું, શકટાલસુત નામ. એકત્વપણું- હું એક મમ કેઈ નહીં, હું પણ અન્યને નહી;
અદીન મન એ આત્માને, શીખામણ દે સહી. શાશ્વત જ્ઞાન દર્શનમયી, આતમ હારે એક સંગ બાકીના સવિ, તે નહિ હારા છે. આવે ત્યાંથી એકલે, આઈ કુખમાં એક ઊંધા મસ્તકે માસ નવ, આપ એકને એક. સ્વર્ગ સંબંધે એકલે, ધર્મધ્યાનમાં એક મેક્ષ મહેલમાં એકલે, તેવી ધરજે ટેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org