________________
(૨૫)
તેને લગતે વધુ ખુલાસે. ૧ બે હજાર વર્ષો ભરમ ગ્રહના અને પાંચ વર્ષ વકેગ તેના મળી પચ્ચીસ વર્ષ શાસન હેઠળશે. ત્યારપછી જૈન ધર્મને ઉદય થશે, અને તે પાંચમા આરાના છેડા સુધી અખલિત ચાલશે. આ પાંચમાં આરામાં થનારા ૨૦૦૪ યુગપ્રધાનોને તેના વીશ ઊદય
થવાના છે તે ઉપર જણાવ્યા છે. ૨ એ સર્વે યુગપ્રધાને એકાવતારી હોય, તે જ્યાં જ્યાં વિચરે ત્યાં
સર્વે દિશામાં અઢી જે જન ભૂમિમાં દુષ્કાળ તથા હિંસક જીને
ભય હાય નહીં. ૩ આઠમા કટિલક્ષ નામના ઉદયની શરૂઆતમાં શ્રીપ્રભ યુગ
પ્રધાનના સમયમાં, દુનિયામાં કહેવાતે કલંકી અવતાર થશે. ૪ તે ઉદયે પિકી પહેલે અને બીજે તે બે તે થઈ ગયા ને હાલ
ત્રીજે ચાલે છે. ૫ છેલ્લા દુપ્રસભસૂરિ યુગપ્રધાન પછી આ પાંચમે આરે પુરો થતાં જૈન ધર્મ નષ્ટ થશે. સાધુ સન્મિત્રે એક વસ્તુની સંખ્યા.
શાર્દૂલવિક્રીડિત છંદ. જે પંચવત મેરૂ ભાર નિવહે, નિસંગ રંગે રહે, પંચાચાર ધરે પ્રમાદ ન કરે, જે દુ પરિસા સહે. પંચ ઇદ્રિ તરંગમાં વશ કરે, મેક્ષાર્થને સંગ્રહે, એવા દુષ્કર સાધુધર્મ ધન તજે, ન્યૂ રહે ત્યં વહે. ૧
માલીની વૃતમ છંદ. માયણ રસ વિમેધ, કામિની સંગ છે, તજય કનક કે, મુકિત શું પ્રીતિ જેવ; ભવ ભવ ભય વામી, શુદ્ધ ચારિત્ર પામી, ઈહ જગ શિવગામી, તે નમે જંબુસ્વામી. ૨
शिष्ये गुरुने करेल प्रश्न. गाथा- कहं चरे कहं चिठे, कहमासे कहं सये ।।
कहं भुजतो भासंतो, पावं कम्मं न बंधई १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org