________________
( ૧૫ ) અઠાવીશ નક્ષત્ર.
મનહર છંદ અશ્વિની ભરણ તેમ કૃતિકા અને અહિણ.
અમૃગશીર્ષ આદ્રા પછી પુનર્વસુ આવે છે; પુષ્ય અલેષા મઘા પૂર્વા ૨ઉત્તરાફાગુની,
હત ૧૪ચિત્રા ઉપસ્વાતિ સંગે વિશાખા જણાવે છે. ૧૦અનુરાધા “છા મૂલ પૂર્વી ને ઉત્તરાષાઢા,
શ્રવણ ૨૩ ધનિષ્ઠા અશતભિષાનું કહાવે છે; ૨૫પૂર્વી ઉત્તરા ભાદ્રપદ રેવતી અભિજીત,
નક્ષત્રે તે અઠાવીસ લલિત ગણાવે છે. જ્યોતિષી દેવાના વિમાનની અનુક્રમે ઊંચાઈ
સંભુતળા પૃથ્વીથી શરૂ. સૂર્ય-ચંદ્રાદિક વિમાન. ગ્રહના વિમાન. ૭૯૦ જેજન તારાઓના વિમાન. ૮૮૮ જેજન બુધનું વિમાન. ૮૦૦ જેજન સૂર્યનું વિમાન. ૮૬ જેજન શુકનું વિમાન. ૮૮૦ જે જન ચંદ્રનું વિમાન. ૮૪ જેજન બૃહસ્પતિનું વિ. ૮૮૪ જેજર નક્ષત્રનું વિમાન. ૮૭ જજન મંગળનું વિમાન.
૦૦ જેજન શનીનું વિમાન. નક્ષત્રોની ચાલ-ભરણું સર્વેથી નીચું, સ્વાતી ઉપરે જાણ;
મુળનું બહાર મંડળે, વચે અભિજીત માન. મનુષ્યક્ષેત્રે તિષ્યચક્ર, માન મેરૂથી દૂર,
અગિયારસે એકવીશ, જે જન જાણે પૂર. લવણસમુદ્ર તિષી–ત્યાં જ્યોતિષીયોના વિમાન ઉદુસ્ફટિક રત્નમય છે. લવણસમુદ્રની શિખા દશ હજાર જોજન પહેલી અને સોળ હજાર જેજન ઉંચી છે, ને જ્યોતિષના વિમાન નવસે ૧૬ નક્ષત્ર ૧૫ મુહૂર્તમાં (શતભિષા, ભરણી, આદ્રા, અલ્લેશા, રવાતિ, ચેષ્ટ 3. ૬ ના ૪૫ મુહૂર્તીયાં (રાણુ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખ (૧૬ નક્ષત્ર ૩૦ મુતયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org