SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International For Private & Personal Use Only ૩૩ મન એજ બંધ અને મોક્ષનું કારણ છે. પર કુટુંબ શરીરથી મહીત છે અને શરીર તો જડ છે. ૩૪ મનની હારેહાર અને છતેજીત છે. ૫૩ વિષય તૃષ્ણાથી વેગળા રહો, ઇંદ્રિઓના ગુલામ નહિ ૩૫ મનમાં અશુભ વિચારો તે સમાન વ્યાધિ નથી. બને, પણ તેને ગુલામ બનાવો. ૩૬ મનને શુદ્ધ કરવા હમેશાં વીતરાગના વચન સાંભળે. પ૪ ધર્મરાગ કર સારો પણ, કામ રાગ કે નેહરાગ ૩૭ મનને શુદ્ધ કરવા કાયમ નવકારને જાપ કરે. નહિ કરે. કારણ કે તે સંસારમાં ભમાવનાર છે. ૩૮ આ અહં નમ: ને અખંડ જાપ મનને શુદ્ધ કરે છે. ૫૫ જેમ બને તેમ હમેશ કલાક બે કલાક ધર્મનાં ૩૮ મન પવિત્ર થયા વિના વૈરાગ્યનો રંગ ચડતો નથી. પુસ્તકો વાંચવા ટેવ રાખવી. ૪૦ જ્ઞાનીના વચને સંસારને કાપે છે. પ૬ હમેશાં ચારિત્ર લેવાની શુભ ભાવના રાખવી. ૪૧ જ્ઞાનીનાં વચને વિરેચન કરાવનારાં છે. પ૭ શરીર શકિત સારી હોય તે સંસાર મેહ છોડી ૪૨ શાસ્ત્ર શ્રવણ કરવા પૂરણ પ્રીતિ રાખો. ચારિત્ર ગ્રહણ કરવું. ૪૩ પરમાત્માની આણ કદીપણુ અપવિત્ર ગણાય નહી. ૫૮ વસ્તુસ્થિતિ સમજ્યા વિના મેક્ષની ઈચ્છા રાખવી ૪૪ ઈચ્છાઓને રોધ કરે તેજ તપ છે. તે ખાટી છે. ૪૫ ઇચ્છાઓને ત્યાગ તેજ વૈરાગ્ય છે. ૫૯ કાર્ય કરવામાં હમેશા પ્રવિણ થવું પણ દીર્ઘસૂત્રી ૪૬ જડની સંગતથી જડતા આવે છે. ન થવું નહિ. ૪૭ વિકપ બંધ થતાં પરમાત્મામાં લીન થવાય છે. ૬૦ શુભ માર્ગમાં વિવેકથી લક્ષ્મી ખરચવી, તેજ લક્ષ્મી ૪૮ તમે જેના માલિક છે તેનાજ બંધનમાં છે. પામ્યાનું ફળ છે. હું અન્યને હલકે જેનાર પિતે હલકે થાય છે. ૬૧ ખરચેલી લક્ષ્મી કુવાના પાણીની માફક ખુટતી નથી. ૫૦ ટુંકી દષ્ટિ રાખવાથી ઈર્ષાલુ થવાય છે. દર દીન દુખી અને અનાથ ઉપર અનુકંપા રાખી પ૧ પુન્ય બંધ કરતાં કર્મ ક્ષય કરવાનું વધારે ઈચ્છવું. તેને ઉદ્ધાર કરે. www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy