________________
( ૭૬ )
ટાવીચે ને એક ભાગ રહે તે તીઠાણી કટુતમ કહીયે, અને રસના ચાર ભાગ કરી ત્રણ અવટાવીયે અને એક ભાગ રહે તે ચૌઠાણીચે અત્યંત કહુકદ્રુતમ કહીચે–એ જ રીતે શુભ પ્રકૃતિને વિષે શેલડીના મધુર રસ પણ જાણી લેવા.
કર્મના અધના ખુલાસા.
દ્રવ્યમય ને ભાવમધ-આત્માના પ્રદેશ સાથે કર્મ પુદ્ ગલનું' જે માંડામાંહે ખીરનીરની પેઠે મળવુ' તે દ્રવ્યમધ અને જે આત્માના શુભાશુભ પરિણામે કરી અષ્ટ પ્રકારે કર્મ બંધાય તે ભાવબંધ જાણવા.
અધના ચાર ભેદ-માદકના દ્રષ્ટાંતે.
પ્રકૃતિમધ-જેમ સુંઠ પ્રમુખ પદાથ નાખીને કરેલ મેદક વાયુનું હરણ કરે છે, જીરૂ' પ્રમુખ વસ્તુ નાખી કરેલ માદક પિત્તનુ' હરણ કરે છે. ઇત્યાદિક દ્રવ્યે કરેલ વાત, પિત્ત ાદિક રાગનું હરણ કરે છે તે તેના સ્વભાવ જાણવા.
સ્થિતિમધ–જેમ તે માદકનુ પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ, ચાર માસ, સુધી રહેવાનુ` કાળમાન હોય તેને સ્થિતિ કહીયે, તેમ કોઈ ક્રમ જધન્યથી અતપૂ અને કોઇ કમ ઉત્કૃષ્ટતાયે સીતેર કાડાકોડી સાગરાપમ પ્રમાણે રહે. તે સ્થિતિની વચમાં જે કમ જેટલી રહેવાની સ્થિતિયે બાંધ્યુ હોય તે તેટલા કાળ રહે તેને કાળના નિશ્ચય કરવારૂપ સ્થિતિબંધ કહીએ.
અનુભાગબંધ તે મેદક કાઇ મીઠા, કાઇ કડવા, કાઇ તીખા હાય છે તેમજ કાઈ માદકના એક ઠાણીયેા રસ, કાઇના એ ઢાણીયા રસ હાય છે ઇત્યાદિક અનેક પ્રકારે અલ્પ-વિશેષત્વ હાય છે તેમ કોઈ કર્મીના શુભ તીવ્ર-મંદ વિપાક હાય છે, અને કાઈ કર્મોના અશુભ તીવ્ર-મ વિપાક હોય છે. જેમ શાતાવેદનીયાદિક કર્મીમાં કોઇકનો શુભ રસ અલ્પ હોય, અને કાઇકના શુભરસ ઘણા હાય તેને ત્રીજો અનુભાગમ`ધ કર્મોના રસરૂપ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org