________________
Jain Education International
For Private & Personal Use Only
નથી, કારણકે જે મુકવું છે તેના ઉપર મોહ નથી. ૧૭૧ સમકિત સિવાય એ બીજે ક્યા લાભ માટે છે, ૧૬૩ તને સારો વખત મળે છે તે ભુલીશમાં, કારણકે એક પણ નથી જે સમતિ પામ્યો તે સર્વસ્વ
મનુષ્યને જન્મ સૂત્રનું સાંભળવું, અને તેના ઉપર પામે, એમ કહેવામાં કાંઈ પણ છેટું નથી. શ્રદ્ધા અને પછીથી વીર્ય ફેરવવું એ મહાન ૧૭ર છેડાયેલું બાણ, બોલાયેલ શબ્દ, ગયેલું આયુષ્ય ને પુરૂએ દુર્લભ કહ્યું છે.
મુકાયેલીતક એ ચારે વાના ગયા પછી આવતા નથી. ૧૬૪ વિદ્યાભ્યાસ આજીવિકાને માટે છે એમ સમજવું ૧૭૩ પુદગલમાં આનંદ માને તે પુદગલાનંદિ, ભવમાં નહી, પણ તે સદ્ગણો લાવવા માટે જ છે.
આનંદ માને તે ભવાભિનંદિ, એવા જીવો તે ૧૬૫ વખત સારે નથી એમ કહેવા કરતાં. આપણું સંસારમાં પરિમબ્રણ કરનારા છે,
વર્તન સારૂ નથી એમ કહેવું એ વધારે શેભે છે. ૧૭૪ આત્મામાં આનંદ માનનારા જી વેલાસર મુક્તિ ૧૬૬ ભાગ્યને ઉદય પણ ઉદ્યમથીજ થાય છે.
મેળવી શકે છે. ૧૬૭ જેવી મતી છે તેવીજ ગતિ થશે. કર્મને સખત ૧૭૫ આત્માનંદી બનવું દુષ્કર છે, માટે પ્રયત્ન કરીને કાયદે કદી પણ છોડશે નહી.
પણ તેવાજ બનવું કે જેથી દુ:ખથી મુક્ત થવાય. ૧૬૮ આ શરીર અશુચિનું યંત્ર છે, માટે તેના ઉપર ૧૭૬ અન્ય જીને જેટલી શાંતિ આપશે, તેટલી જ
મેહ નહિ કરતાં તેમાંથી જે કાઢવું હોય તે જલદી બલકે તેથી પણ વધારે શાંતિ તમને મળશે. કાઢી લે ઢીલ કરીશ નહિ.
૧૭૭ ઉત્તમ પુરૂષ ઉપર દ્વેષ રાખો તેજ અનંતાનુ૧૬૯ મનુષ્ય ભવ મળ બહુજ દુર્લભ છે, માટે મળે બંધીને કષાય છે. છે તેને સફળ કરી લે.
૧૭૮ સુગમમાં સુગમ એવો કલ્યાણને ઉપાય જીવને ૧૭૦ દશ દ્રષ્ટતે દૂર્લભ એ મનુષ્ય જન્મ પામી, પ્રાપ્ત થવો તે આ કાળને વિષે અત્યંત દુષ્કર છે.
ધર્મમાં નથી જોડાતા તે તારી કેવી મૂખોઈ છે. ૧૭૯ શુદ્ધ મનથી સંયમનું સેવન કરે, શુદ્ધ અખંડ શીલ
(૧૪૪);
www.jainelibrary.org