SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ). જે સર્વ દેવને પૂજનીય છે, સર્વ યોગીઓને ધ્યાન ધરવા યોગ્ય છે, સર્વ નીતિના સરજનાર છે તે મહાદેવ કહેવાય છે. તે જ છે एवं सवृत्तयोगेन, येन शास्त्रमुदाहृतम् । शिववर्त्म परं ज्योति-स्त्रिकोटिदोषवर्जितम् ॥ ५॥ જેણે પિતાના શુદ્ધ ચારિત્રના ગે મોક્ષમાર્ગની અંદર ઉદ્યોત કરી રિકેટિ દેષ રહિત એવા શાસ્ત્રની પ્રરૂપણા કરી છે. પ . यस्य चाराधनोपायः, सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन, नियमात् स फलप्रदः ॥ ६ ॥ જેને આરાધવાને ઉપાય વિધિથી તેમની આજ્ઞાને અભ્યાસ કરે તે જ છે. તેને યથાશક્તિ આરાધવામાં આવે તે નિશ્ચયથી ફળને આપનાર થાય છે. તે ૬ છે सुवैद्यवचनाद्यद्वद्, व्याघेर्भवति संचयः। तद्वदेव हि तद्वाक्याद्, ध्रुवः संसारसंक्षयः ॥ ७॥ જેમ ઉત્તમ વૈદ્યના વચનને અનુસરવાથી વ્યાધિને ક્ષય થાય છે, તેમ તે દેવના હિત વચનથી ચોક્કસ સંસાર ભ્રમણને ક્ષય થાય છે. ૭ एवंभूताय शान्ताय, कृतकृत्याय धीमते । महादेवाय सततं, सम्यग् भन्या नमो नमः ॥ ८ એવા પ્રકારના, ઉપરોક્ત શાંતિને પ્રાપ્ત થયેલા, કૃતકૃત્ય બનેલા, શ્રેષજ્ઞાની એવા મહાદેવને નિરંતર સમ્યક પ્રકારે નમસ્કાર થાઓ ! નમસ્કાર થાઓ ! | ૮ | * સદાય આજ્ઞાને સાવધાનતાથી પાળતા રહેવું એ જ જેની આરાધનાને ઉપાય છે. શક્તિને ગેપવ્યા વગર તેનું સેવન કરવાથી નિચે તે ફળદાયક બને છે. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy