________________
: ૧૩૮ :
વિધિ–ચિંતામણિ રત્ન માફક દુર્લભ હિતકારી નિર્દોષ ક્રિયા પામીને, તેને ગુરૂએ કહેલી વિધિ પૂર્વક આચરતા થકે મુગ્ધજનેના હસવાથી સરમાય નહી.
અરત દ્વિષ્ટ-શરીરની સ્થિતિના કારણ ધન, સ્વજન, કુટુબ, આહાર, ઘર વિગેરે સંસારિક પદાર્થોમાં પણ રાગ દ્વેષ રહિત થઈને રહે.
મધ્યસ્થ–ઉપશમ ભરેલા વિચારવાળો હોય, માટે હિતાથી પુરૂષો મધ્યસ્થ રહિને સર્વદા અસ૬ ગૃહ ત્યાગ કરે છે.
અસંબંદ્ધ–સમસ્ત વસ્તુઓ ક્ષણ ભંગુર છે, એમ સદા ભાવતો ધન વિગેરેમાં જોડાયેલે છતાં પણ, મૂચ્છ રૂપ સંબંધ નું સેવન કરે નહિ.
પરાર્થ કાપભેગી–સંસારથી વિરક્ત મન રાખી ભેગેપગથી તૃપ્તિ થતી નથી, એમ જાણી કામ ભેગમાં પરની અનુવતીથી વર્તે તે.
વેશ્યા વત ઘર વાસ–વેશ્યાની માફક નિરાશંસ રહી. આજ કાલ છેડીશ, એમ ચિતવતો ઘરવાસ પરાયે હોય તેમ ગણું સિથિલ ભાવે પાળે તે. ઈતિ–
સત્તર શાસ્ત્રો–૧ બુદ્ધિનું, ૨ છંદ, ૩ અલંકાર, ૪ કાવ્ય, ૫ નાટક, ૬ વાદ, ૭ વિદ્યા, ૮ વાસ્તુ, ૯ વિજ્ઞાન, ૧૦ કળા, ૧૧ કૃત, ૧૨ ક૫, ૧૩ શિક્ષા, ૧૪ લક્ષણ, ૧૫ પુરાણ, ૧૬ મંત્ર ૧૭ સિદ્ધાંત.
અઢાર વસ્તુ સંગ્રહ. અઢાર પાપસ્થાને ઉપદેશ.
મનહર છંદ. પ્રાણ પ્રતે દયા ધાર જુઠ જરી ન ઉચાર,
ઘણું રજા વિના ગ્રહે ર તે કહાય છે; અબ્રહ્મ વર્તન વારો પરિગ્રહ પાપ ધારો,
ક્રોધ કૃતિ ને નિવારે દુષ્ટ દુઃખદાય છે; મૂકે આઠે જાતિ માન માયા મહા દુઃખખાણ,
ભે પુરી પાપ લ્હાણ લેખતાં લેખાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org