________________
: ૧૩૯ :
રાગ હ્રદયથી ત્યાગ દ્વેષ થકી દૂર ભાગ,
કલહે દુ:ખ અથાગ જના જગે પાય છે. અછતાં આળ ન મેલ દુ:ખથી કરાવે ગેલ,
ચાડી કરે ગુણ વેલ સહી ચુકવાય છે; રિત અતિના રોળે ચડે ભવ ચકડાળે,
પરિનના ખેલે ચેાથેા ચંડાળ કહાય છે; કપટથી જૂઠ સેવે નિચ ગતિ પદ્મ લેવે,
મિથ્યાત્વ શલ્યની ટેવે ભવમાં ભમાય છે, અઢાર પાપાનું સ્થાન તેનું આ ટુકામાં ખ્યાન, લલિત જો હાય સાન છડે સુખદાય છે.
અંત
નાગર લાટી
અઢાર રાજાઓ વ્યાખ્યાનમાં—શ્રી વીરપ્રભુની સમયની સાળ પહેારની દેશનામાં ૯ લી અટકના અને મલ્લિ અટકના એમ ૧૮ રાજાએ વ્યાખ્યાન સાંભળતા હતા. આઅઢારલિપિન્ડસ ભૂત યક્ષ રાક્ષસી, યવની તુરકી જાણુ; કીરિ દ્રાવડી સે ધવી, માળવ કાનડી માન. ફારસી, અનિમિતી અવધાર; ચાણુક મુળદેવી ઉડી, લિપિ લેખાય અઢાર. આબીજીઅઢાર કાનડી ગોર કાંકણી, સેારડી ખરાશાણ; લિપિ——હમીરી હાડી સિંહલી, મરાઠી ડાહુલી માન. ચાડી માન્ધી પરિતરી, કીરી મસી કહાય; માળવ લાટી મહાયાધી, અઢાર એ પણ થાય. અઢાર નાતરાં.
આછ છેકરાનાં-ભાઇ ભત્રીજો ભત્રીજો દીયર, દીકરો કાકા સાય; પાત્ર પણે છઠ્ઠો થયા, છ સગપણ તેમ હાય. આઇ ભાઇ પણે-ભાઇ બાપ ભરતારને, દાદો દીકરો થાય; છઠ્ઠું સાસરા થાય છે, સગપણ તે છ કહાય. આઇગુણુકાના-માતા સાસુ ભાઇને, દાદી શેયને દેખ;
વળીજ થઇ તે વહુ પણે, છ સગપણ તેમ લેખ. આ અઢાર પ્રકારે બાંધેલું પાપ ખ્યાશી પ્રકારે ભાગવાય છે જુવા
નવતત્વમાં.
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org