________________
( ૧૦૯ )
પૂર્વ નાર છે.રા વાળા વૈર અપવાદી ટાળા, વળી વધુ ખરચાળા વરવા વિસાર્યા છે; દૂર દેશાવર વાશી વિષયના અભિલાષી,
અને વ્યસનને આશી નિશ્ચય નિવાયા છે; આળસુ અભણ થાતા નાત જાતે દૂર નાતા,
ચારી જુગારને રાતેા તેવા નહિ સારો છે; લલિત ધર્મે વિમુખ કન્યાને ત્યાં નહિ સુખ,
એવા વરે પુરૂ દુ:ખ શાસ્ત્ર સહિ વાર્યા છે. ॥ ૨ ॥ વહુ એજ સારી—નિષ્કપટી અનેસાચુભક્તિ, સગાયે દયા અપાર; બંધુ સ્નેહ વિકસિત ભૂખ, વહુ વખાણી સુસાર. સ્ત્રીના રક્ષણના સાંપે ઘરના કામ પણ, ધનને! સંચાગ સ્વપ ધ્રો ન સ્વત ંત્રતા કરે, પૂછયા વિણ નહિ અપ એહ શક બેસારી ને, માત ઓરડી જેમ; સ્ત્રી એરડી નું સદાય, રક્ષણ કરો તેમ. આવા દાષની કન્યા તજવી. મનહર છંદ.
ઉપાય
""
પિંગાક્ષીને કૂપગળા ખલ પુરૂષથી રક્તા, સ્થૂલજ ધા ઉર્ધ્વ કેશી નારીને નિવારી છે; રૂક્ષાક્ષીને વજ્રનાશા નાના દાંત કાળા હાઠ,
તેમ કાળા તાળવાની નિશ્ચય નઠારી છે; કાળી જીભ શુષ્ક અંગ સૂક્ષ્મ કુચયુગા અને,
વામના ને સગનશ્રા વનીતાને વારી છે; અતિ દી આવાસેાળ લલિત કુલક્ષણની,
શાસ્ત્રોમાં સુચવ્યું તે કન્યા દુ:ખકારી છે. ૫ ૧ ૫ શુભ સ્થાને વસવાથી અને સુસંગથી થતા ફાયદા.
મનહર છંદ.
શુભ સ્થાન વાસે સારી ધનવાન ધર્મવત,
જનાની સંગત શુભ મજાની મેળાય છે; ધનવંતતા વિવેક વિનયતા વિચારતા, આચારતા ઉદારતા ગાંભીયતા થાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org