________________
: ૧૧૦ : વિસ્તરાર્થે કહી નવ દશમી છે શ્રુત ધર્મો,
રૂચિ ત્યાં લલિત રાખ દશે સુખ દાય તે. ૧ જીવ જયણાયે દશ ચંદરવા.
(મનહર છંદ.) ઘર ચૈત્યને પહેલો બીજો ધર્મ સ્થાને કહ્યો,
જમણ જગાયે એમ ત્રીજે બંધાવાય છે; ચુલા ઉપરને ચે પાંચમે અધ્યાયે બાંધે,
પછી પાણીયારે છો બાંધ્યાનું કહાય છે, ખાયણિયે સાતમેને આઠમ વલેણા પર,
ઘંટી ઉપર નવમો બાંધો તે ન્યાય છે, એક દશમે વધારે જ્યાં બાંધવે ત્યાં બંધાય, દશેથી લલિત જે. જયણા પળાય છે. ૧
શત વષયુયે દશદશા.
(મનહર છંદ. ) બાળદશા કીડાદશા ભેગવાંછે મંદ દશા,
બળદશા પ્રજ્ઞાદશા પાંચમી કહાય છે; હાયણ ઈદ્રિય હાણી છઠ્ઠી દશા તે કહાણી,
પ્રપંચે પરાઈ દશા સાતમી મનાય છે. ઈષપ્રાગભાર દશા શરીરનું નમી જવું,
નવમી મનમુખ દશા જરાપણે પાય છે; શાયિની દશા તે નિંદા દશમી લલિત દાખી, શત વર્ષાયુયે દશા દશ આમ થાય છે. ૧ દશ પ્રકારનું સુખ.
(મનહર છંદ). નિગી પણું પહેલું બીજું દીર્ઘ આયુષ્યનું,
ધનીક પણાનું ત્રીજું સુખ સમજાય છે; સુગુણ સ્ત્રીનું તે ચોથું જે તે ભોગે જોઇતાજ,
મળે પાંચમું ને છઠું સંતોષે સદાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org