SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૧ : અસ્થિસુખ સાતમું છે નિષ્કામ દીક્ષાનું આઠ, નવમું હું અનાબાધ ગણો તે ગણાય છે; મોક્ષ મળ્યાનું છેવટે દશ સુખ દાખ્યા એમ, લલિત તે પૂર્ણ લાભ પુન્ય વેગે પાય છે. ૧ દશથી કામ નહિ પડે. ( મનહર છંદ. ) બાળથી રમત વારો વડાથી વિરોધ ટારો, એકાંતમાં સ્ત્રીની સંગે હસવું હઠાવજે, ભેજને લજ્યા ન ધારો વલ્ડિ થકી જેર વારો. અજાણ્યા પાણીમાં જવા વિચાર વળાવજે. બેલને તે નાથ નાખે ઘોડાને લગામે રાખો, હસ્તિને અંકુશ એથે કબજ કાર; કૂરથી સદાય દૂર રહે ન લલિત ધૂર, દશથી વિરૂધ વાતે લશે નહિ લાવજે. ૧ દાતારનાં દશ લક્ષણ, ( મનહર છંદ ) દશ લક્ષણે દાતાર વિવરી તેને વિચાર, સમજવા સાર તેની બાબતે બતાવે છે; પરૂપે પધારે વીર નયણે અમૃત નીર, સુખશાતા તે સધીર કહીને કરાવે છે. વળી સુવધારે માન પ્રેમથી કરાવે પાન, જસ પ્યારે ગુણ જાણ દેવે દેવરાવે છે; જન કરાવે ભાવે વેળાવતાં વાર થાવે, શુભ લક્ષણે સ્વભાવે લલિત તે આવે છે. ૧ સ્નાનનાં દશ ગુણ. ( શાર્દુલ વિ. છંદ.) સ્નાનું નામ મનઃ પ્રસાદજનન દુ:સ્વપ્નવિધ્વંસન, શૌચસ્વાયતન મલાપહરણું સંવર્ધન તેજ સામ; રૂપિદ્યોતકર સુખસ્વરકરે કામાગ્નિ–સંદીપન, સ્ત્રીણ મન્મથ મેહનું બળકરે સ્નાને દશૈતે ગુણા. ૧ ( અન્યકૃતિ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy