________________
': ૧૦૯૯ : ૨ વૃદ્ધ. ૩ વિપ્ર. ૪ અંધ. ૫ ગાય. ૬ પૂજ્યપુરૂષ. ૭
રાજા. ૮ સગર્ભા સ્ત્રી. ૯ ભારવાહી. પ્ર. અન્ય મતના નવ ખંડ કયા. ઉ. ૧ ભરતખંડ. ૨ હરિખંડ.
૩ એલારખંડ. ૪ રામખંડ. ૫ હરિન્નખંડ. ૬ વનખંડ.
૭ કુરૂખંડ. ૮ કિતમાલેખંડ. ૯ ઈરાવદ્ધખંડ. પ્રવન બેલ્યામાં નવ ગુણ કયા. ઉ૦ ૧ દેવ. ૨ ગુરૂ. ૩ જ્ઞાનની
આશાતનાથી બચાય. ૪ જાપ (માળાજાપ કે-ધ્યાનની શુદ્ધી લાભ). ૫ શુદ્ધ કાઉસગ્ન થાય. ૬ વાયુકાયને બચાવ થાય. ૭ મૂર્ખ કે ક્રોધીના વિરોધથી બચાય. ૮ નિંદા-ઈર્ષાથી
બચાય. ૯ આપ સ્વાર્થ સધાય. પ્ર. લાકડીના નવ ગુણ ક્યા. ઉ૦ ૧ આંધળાને આધાર. ૨ પાં
ગળાને આધાર. ૩ વૃદ્ધ પુરૂષને આધાર. ૪ ચાર ભય નિવારાય. ૫ પાણીમાં તરાય. ૬ કુતરા વિગેરેના ભયથી બચાય. ૭ શત્રુથી બચાય. ૮કુભાયોને શિક્ષા. ૯ ભેંસ દહેવા કારણે.
દશ વસ્તુસંગ્રહ. દશ પુન્ય ક્ષેત્ર-જિનચૈત્ય બિંબ શ્રુત સંઘ, દુઃખી આશ્રય દાન;
ત્રણરત્નપુષ્ટિ પોષાળ તે, પુન્ય ક્ષેત્રે પિછાન. આશાતના વારે-તાંબુલ જળ ભક્ત જેડા, સ્ત્રી સયન ને થુંક;
માત્રુ દલ્લો જુગાર દશ, મહાશાતના મુક. દિવ્યના પ્રકાર–જળ અગ્નિ ઘટ કેશ એમ, વિષ ભાષા નેતાંદુલ
ફળ તુલ સુત સ્પર્શ તેહ છે, દિવ્ય દશવિધતે કુલ દશ પ્રકારની રૂચિ.
(મનહર છંદ.) છોક્ત તત્વે પહેલી બીજી ગુરૂવાદિ બધે. | સર્વજ્ઞ વચને ત્રીજી રૂચિયું રખાય તે; સુત્ર સિદ્ધાંતની ચોથી વાકયે વધુ અર્થે પાંચ,
અભિગમ વિશિષ્ટની છઠ્ઠી સુગણાય તે. દ્વાદશાંગી નયે કરી વિચારતાં સાત થાય. 1. સુ સંયમ કિયા રૂચિ આઠમી મનાયતે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org