________________
: ૧૩૬ :
૧
શુદ્ધ શીયલના સળ ગુણ.
- મનહર છે. કલંક ન લાગે શુદ્ધધર્મ મળે કે જશ,
દેવલેકે જાય દેવ પૂજનીક થાય છે; સુરૂપ સંપત્તિ પાય સર્પ ફુલ માળ થાય,
અગ્નિ શીત વિષસુધાસમ બની જાય છે. સિંહ મૃગ ગજ છાણી આપત્તિ સંપત્તિ દધિ,
ખાબોચીયું મટેગિરિ કંકર કરાય છે; કામણ ટુમણ જાય સંસાર સેતુ તરાય, શુદ્ધ શીલે લલિત તે સેળ ગુણ પાય છે. જંબુદ્વિપ મેરૂના ૧૬ નામ,
મનહર છંદ. જંબુદ્વિપ મેગિરી સુદર્શન નામ જેનું,
લાખ જેજનને તેનું નામ ગણાવાય છે; મંદર ને મેરગિરી મનરમ સુદર્શન,
સ્વયંપ્રભ ગિરીરાજ નામે ઓળખાય છે; રત્નશ્ચય શિશ્ચય કાનુંમધ્ય તે કહ્યું,
લોકનાભી આ છગિરી નામ કહેવાય છે, સૂર્યાવર્ત ચંદ્રાવર્ત ઊત્તમ અને દિશાદિ, અવસે નામ સોળ લલિત લેખાય છે.
સત્તર વસ્તુ સંગ્રહ ભાવ શ્રાવકના સત્તર લક્ષણ,
મનહર છંદ. (ધર્મરત્ન પ્રકરણ) નારીના તે વશ નહિ દિયે કબજ કહિ,
ધન લેભ મળે નહિ સંસાર અસાર છે; વિષયમાં ગૃદ્ધ નહિં આરંભે ઓછાશ અતી,
ઘરને તે પાસ માને દર્શન સુ સાર છે; ગડરી પ્રવાહ નહિ આગમમાં રૂચિ સહી,
યથા શક્તિ દાનદેવે શુદ્ધ ધર્મ કાર છે; સંસાર વસ્તુ નારાજ મધ્યસ્થ વિચાર વાળો,
મૂછ નહિ મળે લેશ ભોગે ક્યાં વિચાર છે.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org