________________
( હe શિષ્યને જ્ઞાન આપવા ગાયેગે ચાદ દષ્ટાંત.
નંદી સૂવ ગાથા-૪૪
મનહર છંદ. સેલઘન પ્રતિપક્ષે કૃષ્ણભૂમિનું દ્રષ્ટાંત.
ચાલના પ્રતિપક્ષે કમંડળ આવે છે; ઘડાના પ્રકારો ઘણા તેમાના થોડાજ સાશ,
ઘી દુધ ગરણ સમ નકામાં જણાવે છે; હંસ સમા છે ઉત્તમ પાડા જેવા ડેળે પાણી, - ઘેટા જેવા ડેન્યા વિણ પાણી પીને જાવે છે; મસક જેવાને વાયો ગુરૂના દોષે તે ગાવે,
જળ જેવા દુલ્યા વિણ ગુણગ્રાહી થાવે છે; બિલાડી ઢાળીને ચાટે નાલાયક ગણું માટે,
દુધ પી જહક ચાટે ઠીક તેવા ઠાણવા; ગાયના ગ્રાહક ચાર સહી નહિ ગણ્યા સાર,
ભેરી ભંગ કરનાર એવા અપ્રમાણવા; આભારીના દ્રષ્ટાંતમાં પ્રતિપક્ષે તેથી સારું,
ચિગાગ દ્રષ્ટાંતને મન સાથે માનવા શિષ્ય જ્ઞાન દેવા માટે ચોદ આ દ્રષ્ટાંતે ઘાટે,
લલિત જે યોગ વાટે શિષ્ય શુભ જાણવા.
તેને વિસ્તારે ખુલાસે. ૧ સેલઘન—મગના દાણા જેવડો મગશેલ પુષ્કરાવત મેઘથી પણ ન ભીજે તેમ જડ બુદ્ધિવાળે શિષ્ય ભણે નહિ ને ઊલટે અનર્થ ઊત્પન્ન થાય.
પ્રતિપક્ષે-કૃષ્ણભૂમિમાં પડેલે વરસાદ ઘણું ધાન્યને આપવાવાળો થાય, તેમ તે શિષ્ય સારો ગણાય.
૨ ચાલણ–જેમ ચાલણીમાં નાંખેલું પાણી તુરત નીકળી જાય, તેમ આપેલું જ્ઞાન તુરત ભૂલી જાય તે શિષ્ય અગ્ય જાણ.
પ્રતિપક્ષે–જેમ વાંસથી બનાવેલું તા પસનું કમંડળ ટપકતું નથી, તેમ તે શિષ્ય યોગ્ય જાણો– - ૩ પરિપૂર્ણક–ઘી દુધાદિની ગરણ વસ્તુ કાઢી મેલ સંગ્રહે છે તેમ તે દેષગ્રાહી નકામે જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org