SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ( હe શિષ્યને જ્ઞાન આપવા ગાયેગે ચાદ દષ્ટાંત. નંદી સૂવ ગાથા-૪૪ મનહર છંદ. સેલઘન પ્રતિપક્ષે કૃષ્ણભૂમિનું દ્રષ્ટાંત. ચાલના પ્રતિપક્ષે કમંડળ આવે છે; ઘડાના પ્રકારો ઘણા તેમાના થોડાજ સાશ, ઘી દુધ ગરણ સમ નકામાં જણાવે છે; હંસ સમા છે ઉત્તમ પાડા જેવા ડેળે પાણી, - ઘેટા જેવા ડેન્યા વિણ પાણી પીને જાવે છે; મસક જેવાને વાયો ગુરૂના દોષે તે ગાવે, જળ જેવા દુલ્યા વિણ ગુણગ્રાહી થાવે છે; બિલાડી ઢાળીને ચાટે નાલાયક ગણું માટે, દુધ પી જહક ચાટે ઠીક તેવા ઠાણવા; ગાયના ગ્રાહક ચાર સહી નહિ ગણ્યા સાર, ભેરી ભંગ કરનાર એવા અપ્રમાણવા; આભારીના દ્રષ્ટાંતમાં પ્રતિપક્ષે તેથી સારું, ચિગાગ દ્રષ્ટાંતને મન સાથે માનવા શિષ્ય જ્ઞાન દેવા માટે ચોદ આ દ્રષ્ટાંતે ઘાટે, લલિત જે યોગ વાટે શિષ્ય શુભ જાણવા. તેને વિસ્તારે ખુલાસે. ૧ સેલઘન—મગના દાણા જેવડો મગશેલ પુષ્કરાવત મેઘથી પણ ન ભીજે તેમ જડ બુદ્ધિવાળે શિષ્ય ભણે નહિ ને ઊલટે અનર્થ ઊત્પન્ન થાય. પ્રતિપક્ષે-કૃષ્ણભૂમિમાં પડેલે વરસાદ ઘણું ધાન્યને આપવાવાળો થાય, તેમ તે શિષ્ય સારો ગણાય. ૨ ચાલણ–જેમ ચાલણીમાં નાંખેલું પાણી તુરત નીકળી જાય, તેમ આપેલું જ્ઞાન તુરત ભૂલી જાય તે શિષ્ય અગ્ય જાણ. પ્રતિપક્ષે–જેમ વાંસથી બનાવેલું તા પસનું કમંડળ ટપકતું નથી, તેમ તે શિષ્ય યોગ્ય જાણો– - ૩ પરિપૂર્ણક–ઘી દુધાદિની ગરણ વસ્તુ કાઢી મેલ સંગ્રહે છે તેમ તે દેષગ્રાહી નકામે જાણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy