SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨ : ચાહે યુગના યુગ સુધી જીવવાનું છે, પણ ધીર પુરૂષો ન્યાયથી વિરૂધ એક પગલુ પણ ભરતા નથી. મનુષ્યપણે પશુ-માનવ મેટું જ્ઞાનમાં, જીવ માંહિ જણાય; ઉપગ આપ નવ કરે, પશુ સમાન પેખાય. મનુષ્યભવ દુર્લભ-સિંધુ રેત વડબી મળ્યું, મેળવવું મુશ્કેલ તે માનવ ભવ મેળવી, પછી પ્રમાદન ખેલ. મનુષ્ય ભવની ઉત્તમતા. મનહર છંદ. દેવતાને નારકી બે, મારી માનું તીર્થંચમાં ઉપજી શકે છે તેથી, ગતિ બે ગણાય છે. તીર્થંચ મરીને તેતે, તીર્યચકે મનુષ્યમાં; નારકીને દેવતાએ, ચાર ગતિ પાય છે મનુષ્ય મરીને ચારે, ગતિ માંહે જાય તેમ, મેક્ષ જાય માટે ગતિ, પાંચ પરૂપાય છે. માનુ ભવની લલિત, ઊત્તમતા ગણું એમ, પૂન્ય પાય પછી તે તે, સાધે સુખદાય છે. ચતુર્વિધ સંઘ-સાધુ શ્રાવિકાદિ ચારે, આણે સંઘ સહાયક - આણુ વિનાનો પણ અતી, અસ્થિ ગણ જેમ ગણાય. એક ઉસૂત્ર–કપીલ ધર્મજિન માર્ગમાં, મુજ માર્ગે પણ એજ - કેડા કેડ સાગર ભયે, મરીચિ ઊસૂજ. તેજ પંડિત–વિશ્વમાં વૈર વિધથી, નિવૃત જેહ જ થાય; વિના ભણેલ પણ વિવમાં, પંડિત પુરે કહાય. હાથમાં મેક્ષ-દ્રવ્ય મેળવે સ્ત્રી રૂપે, જે જે બુદ્ધિ કરાય; જે તે બુદ્ધિ જિન ધર્મમાં, કરતાલ મેક્ષ કરાય. गाथा-सेयंबरो य आसंबरोय, बुद्धो व अहव अन्नो वा । समभाव भावियप्पा, लहइ मुक्खं न संदेहो ॥ ભાવાર્થ –વેતાંબર છે, દિગંબર હા, બુદ્ધ હે અથવા અન્ય હાય પણ જેને આત્મ સમભાવથી યુક્ત છે તે નિ સદેહ મોક્ષને પામે છે. ધર્મનું આદર-જ્યાં સુધી ધર્મ જિને કો, યત્ન નહિ આદરાય ત્યાં સુધી તેહ જીવનું, ભવ ભ્રમણ નહિં જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy