________________
(૧૧૩) વિશ વિહરમાન સંબંધે ખુલાસે. જન્મ–વિશે જિનને જન્મ ભરતક્ષેત્રના કુંથુનાથ અને અરનાથ
વચ્ચે એક સાથે થયો છે. દીક્ષા– વિશેજિને મુનિસુવ્રત અને નેમિનાથ વચ્ચે એક સાથે દિક્ષા
લીધી છે. કેવળ–વિશેજિને એક હજાર વર્ષ છદ્મસ્થાવસ્થાએ દિક્ષા પાળી
સાથે કેવળ જ્ઞાન પામ્યા છે અને હાલ કેવળપણે છે. મોક્ષ— વિશેજિન આવતી વીશીના સાતમા ઉદય અને આઠમા
પઢાળ-વચે મેક્ષે જશે. કુલ વિશેજિનને કુલપરિવાર–એ કોડ કેવળી, બે હજાર પરિવર કોડ સાધુ, બે હજાર કોડ સાધ્વી, અઢાર હજાર કોડ
શ્રાવક, અને અઢાર હજાર ક્રોડ શ્રાવિકાને છે. શાશ્વતા–વિશે વિજયમાં સદા એક એક તીર્થકરના સહચારી બીજા ભાવ ચોરાશી રાશી તીર્થકર હોય, તેમાં એક કેવળ જ્ઞાન
સહીત હેય ને બાકીના ચાશીમાં કઈ રાજા, કે યુવાન, કેઈ બાળક હય, સર્વે ચોરાશી લાખ પૂર્વ આઉખે હય, અને જે વારે રાશીમાં મેક્ષે જાય ત્યારે, ચાશીમાને કેવળ જ્ઞાન થાય, ત્યારે તે ચોરાશીમા કહેવાય, વળી તે વખતે એકને જન્મ થાય, એ પ્રમાણે
રાશીની પરંપરા સહચારી છે, જંબુદ્વિીપના મહાવિદેહની વિજય અને નગરીઓનાં જે નામ છે તેજ નામ ઘાતકી અને પુષ્કરાર્થના મહાવિદેહના જાણવા, તેમ
બુદ્ધીપે જેટલામી અને જે વિજયમાં તીર્થકર છે, તેજ, ઘાતકી અને પુષ્પરાધેની વિજયે જાણી લેવા, મહાવિદેહ ક્ષેત્રમાં ૫૦૦ ધનુષ્યનું શરીર, કેડ પૂર્વ વર્ષનું આયુષ, અને સદાયે ચેાથે આરે વર્તે છે. ઈતિ શાશ્વત ભાવે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org