________________
: ૫૪ :
પ્રn ચાર પ્રકારે અદત્ત કયું ઉ૦ ૧તીર્થકર, ૨ ગુરૂ, ૩ સ્વામી, ૪જીવ. પ્ર. ચતુરંગી સેના છે તે ક્યી. ઉ૦ ૧ હાથી, ૨ ઘોડા, ૩ રથ,
૪ પાયદલ. પ્ર ચાર જાતિના પુરૂષો ક્યા. ઉ૦ ૧ ઊગીને ઊગ્યા ભરતેશ્વર - ૨ ઊગીને આથમ્યા બ્રહ્મદત્ત ચકી, ૩ ઊગ્યા હરિકેશી અણગાર.
૪ આથમીને આથમ્યા કાલીકસુર કસાઈ પ્ર. જીવની ચાર ખાણ કયી. ઉ૦ ૧દજ-સુકાદિ, ૨ અંડજ- પક્ષિ-ર્યાદિ, ૩ જરાયુ––––ગવાદિ, ૪ ઉભિજા-વનસ્પત્યાદિ. પ્ર. પુન્ય પાપ આશ્રી ચૌભેગી કયી. ઉ૦ ૧ પુન્યાનુંબંધી પુન્ય, ૨
પાપાનુબંધી પુન્ય, ૩ પુન્યાનુબંધી પાપ, ૪ પાપાનુબંધી પાપ. પ્રહ ક્યા ચાર મહટાં અકાર્ય વર્જવાં. ઉ૦ ૧ ચૈત્ય દ્રવ્યને નાશ
કરે, ૨ મુનિની ઘાત કરવી, ૩ પ્રવચનને ઊડ઼ાહ કરે, અને ૪ સાધ્વીના ચતુર્થ વ્રતને ભંગ કર આ ચાર વાના સમ
કિતના લાભારૂપ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકે છે. પ્ર. કયા ચારને અસ્થિર કહ્યા છે. ઉ૦ ૧ હસ્તિના કાન, ૨
પીંપળનું પાન, ૩ કપટીનું ધ્યાન, ૪ રાજાનું માન. પ્ર. દેવની ચાર પ્રકારની ગતિ કયી. ઉ૦ ૧ ચંડા, ૨ પ્રવલા,
૩ જયણા, ૪ વેગા. પ્રિ ચાર પ્રકારનાં ધ્યાન કયાં. ઉ૦ ૧ આ ધ્યાન, ૨ રેદ્રધ્યાન,
૩ ધમ ધ્યાન, ૪ શુકલ ધ્યાન. પ્ર. રાજાએ કયા ચાર સાથે મસલત ન કરવી. ઉ૦ ૧ મુરખ,
૨ તાઢ, ૩ આળસુ, ૪ ખુશામતિયે. પ્ર. કયા ચાર કામ એક બુદ્ધિએ ન કરવાં. ઉ૦ ૧ સલાહ,
૨ લીચ, ૩ ફિતુર, ૪ યુદ્ધ. પ્ર. કયા ચારને રાત દિવસ નિંદ્રા ન આવે. ઉ૦ ૧ બળ ને સહાય
ન હેય ને બળવાન સાથે વૈર બાંધે છે. ૨ જેનુ દ્રવ્ય હરાયું હોય
તે ૩ કામને વશ થયે તે ૪ રેગી. પ્ર. કયા ચાર સિધ ફળ આપનારા છે. ઉ૦ ૧ દેવતા ઈશ્કેલી
વાત, ૨ તપસ્વીનું વાક્ય, ૩ વિદ્યા હોય ને નમ્રતા ૪ પાપ કર્મને ત્યાંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org