________________
': પ૫ :
પ્ર. ધીર પુરૂષના ચાર ગુણ કયા. ઉ૦ ૧ દુર્બલની અવજ્ઞા
કરતો નથી, ૨ ધર્મમાં દઢ વૃતિ રાખે છે. ૩ આત્માનું કલ્યાણ થવાના ઉપાય સોધે. ૪ શાસ્ત્રાભ્યાસ છોડતું નથી. પ્ર. ક્યા ચાર ગુણે પુરૂષ વખાણાય. ઉ. ૧ બીજાની અદેખાઈ કરતે
નથી. ૨ જીવ માત્રની જેને દયા આવે. ૩ પોતે દુર્બલ છે ને
સમર્થનું ડેળ કરતો નથી. ૪ કેઈ નઠારું કહે તો સહન કરે છે. પ્ર. ક્યી ચાર વસ્તુ ન હોય ત્યાં રહેવું નહિ. ઉ૦ ૧ સતકાર,
૨ ચિત્તવૃતી સ્થીર ન રહે. ૩ સુધર્મ પામવાને રસ્તે,
૪ વિદ્યા મળવાને ઊપાય. પ્ર. ક્યા ચારને મૃત્યુ સાથેજ ફરે છે. ઉ૦ ૧ દુષ્ટ સ્ત્રી, ૨ ઠગ
મિત્ર, ૩ સામા બેલે ચાકર, ૪ સર્પવાળા ઘરમાં વાસ. પ્ર. કયા ચારના સ્વરૂપે ચાર ગુણ છે. ઉ૦ ૧ કેયલનું સ્વર,
૨ સ્ત્રીનું પતિવૃત્તતા, ૩ માણસનું વિદ્યા, ૪ જોગીનું ક્ષમા. પ્ર. કયી ચાર વસ્તુ પિતાને નાશ કરે. ઉ૦ ૧ સ્વરૂપવાન સ્ત્રી,
૨ ઘણે ગર્વ, ૩ ગુરૂનું વચન ન માને, ૪ ઘણે ભ. પ્ર. લોકીક ચાર આશ્રમ કયા. ઉ૦ ૧ બ્રહ્મચર્યાશ્રમ, ૨ ગૃહસ્થા
શ્રમ, ૩ વાનપ્રસ્થાશ્રમ, ૪ ભિક્વાશ્રમ. પ્ર. વૈદક-ધર્મ–નીતિ અને કામ એ ચાર શાસ્ત્રનો સાર શું ઉ૦ ૧
વૈદક શાસ્ત્રનો સાર એ છે કે, પહેલો આહાર પચ્યા પછી બીજો આહાર કરવો. ૨ ધર્મ શાસ્ત્રને સાર એ છે કે, સર્વે પ્રાણું ઊપર દયા રાખવી. ૩ નીતિ શાસ્ત્રને સાર એ છે કે, કેઈને વિશ્વાસ કરે નહિ, ૪ કામ શાસ્ત્રને સાર એ છે કે, સ્ત્રીના
વિષે કઠેરતા નહિ કરવી અને તેને અંત લે નહિ. પ્ર. પ્રાણાતિપાત વિરમણવ્રતનું પચ્ચખાણ કર્યું હોય તેને
કયા કયા પ્રવર્તને કયા કયા ચાર દેશો લાગે છે. ઉ૦ ૧ કઈ શીકાર કરવા માટે કહે કે તમે ચાલો ને જે પોતે તે નિષદ નહિ કરતાં મનપણું ધારણ કરે તે અતિક્રમ લાગે. ૨ તે કામ માટે પોતે ચાલવાની પ્રવત કરે તે વ્યતિક્રમ લાગે. ૩ કામમાં પોતે જઈ સામેલ થાય તે અતિચાર લાગે. ૪ અને જે તે પ્રવર્તન પ્રાણીને ઘાત કરે તે અનાચાર લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org