________________
: ૧૨ : વળી સુત્રત શેઠના પિષધમાં રાત્રે ચોર આવેલા તે સ્થિર થઈ ગયા તેમ તેમના એક પિષધ વખતે મેટી આગ લાગી છતાં તેઓ રહેલા તે સ્થાન સાવ બચી ગયું. કઈ પ્રકારની ઈજા થઈ નહીં તેમ પોતે પણ ચલ્યા નહિ. કેવી દ્રઢતા.
પષહના અઢાર દોષ,
મનહર છંદ. અવતીનું આણું પાણી, આહાર કરાવે સારો,
અત્તર વાયણે ભલાં, ભેજન ભખાય છે; વધુ વિભુષાને કરે, વસ્ત્ર ધોવરાવી ધરે,
ઘાટ ઘડાવી પહેરે, વસ્ત્ર રંગાવાય છે; ઊંઘે ચો વિકથા કરે, કાય પૂજ્યા વિણ કરે,
ચેરની કથાને કરે, નિંદા કરાવાય છે, વાતે બહુ સ્ત્રીથી વળે, અંગોપાંગ જેવા લળે, પિષધે આ દેશે પાપ, લલિત બંધાય છે.
પિસહના પાંચ અતિચાર, શચ્યા–સંથારાની જગ્યા સારી રીતે દ્રષ્ટિ કરીને જુવે નહિ તે પહેલે.
શચ્યા–સંથારાની જગ્યા રૂડી રીતે પ્રમાજે નહીં તે બીજે.
લઘુનીતિ વડિનીતિ પરડવાની જગ્યા સારી રીતે જુવે નહિ તે ત્રીજે.
પિસહશાળાની ભૂમિ તથા લઘુનીતિ, વડિનીતિની ભૂમિ સારી પ્રમાર્જ નહિં તે ચે.
સિહની ક્રિયા વિધિપૂર્વક સંપૂર્ણ ન કરે, પારણાની ચિંતા કરે, ઘેર જઈને સાવધ કાર્યનું ચિંતવન કરે અને ઉપર જણવેલા ૧૮ દેષ ટાળે નહિ તે પાંચમે. આ ઉપરના પાંચે અતિચાર ટાળવા લક્ષ રાખવું.
પસહમાં વસ્ત્રાદિક પડિલેહણ વખતે મુહપત્તિ ૫૦ બોલથી, ચરવળે ૧૦ બેલથી, કટાસણું ૨૫ બોલથી, કદરે ૧૦ બેલથી, ધોતીયું અને એવાં બીજાં દરેક વસ્ત્રો પચીશ પચીશ બેલથી પડીલેહવા ઊપગ રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org