SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪ર) ૨-એક સમુદાયના સાધુ બીજા સમુદાયમાં જાય, તે તેના ગુરૂ અથવા સમુદાયના વડીલની અનુમતિ સિવાય બીજા સમુદાયે રાખ નહી, કેવલ અભ્યાસ કરાવી શકાય. ૩-જે સાધુનો વડીલ કોઈ ન હોય તે સાધુને યોગ્ય દેખે તે બીજા સમુદાયવાળા રાખી શકે. (ઉપરની બન્નેય કલમો સાવીને પણ લાગુ થઈ શકે છે.) ૪–બેથી ઓછા સાધુ અને ત્રણથી ઓછી સાધ્વીઓએ વિચરવું યોગ્ય નથી. ૫-કેવળ સાધ્વી તથા શ્રાવિકા સાથે સાધુએ વિહાર કરે નહિ, તેમજ કેવળ શ્રાવક સાથે સાધ્વીજીએ વિહાર કરવો નહિ. ૧-તીર્થ સંબંધી--તીર્થોના રક્ષણ તેમજ જીર્ણોદ્ધારાદિ માટે સાધુઓએ વિશેષ ઉપદેશ આપવો. ૨ તીર્થમાં સાધારણ ખાતાની વિશેષ વૃદ્ધિ થાય તે ઉપદેશ આપ. ૩ તીર્થોના જીર્ણોદ્ધારાદિ કાર્ય કરનારાઓને મૌલિક, પ્રાચીન શિલ્પકળા તથા શિલાલેખ આદિ હણાઈ ન જાય તેની પૂરતી સાવચેતી રાખવાને ઉપદેશ આપ. સાધુ સંસ્થામાં જ્ઞાનાદિકનો પ્રચાર-૧ આગમોને અભ્યાસ સમુદાયના વડીલે અથવા તે તે ગામના જાણનાર મુનિઓએ સાધુઓને કરાવે જોઈએ. ૨ સાધુઓની દશા શુદ્ધિ વધે તેવા પ્રયત્નો સમુદાયના વડીલે કરાવવા જોઈએ. ૩ ચારિત્ર ક્રિયામાં સાધુઓ તત્પર રહે તેની કાળજી વડીલે અવશ્ય રાખવી જોઈએ. ૪ સર્વ સાધુઓને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ દરેક જાતને જ્ઞાન વ્યાસ એક સ્થળે થઈ શકે એવી સંસ્થા, કાયમ થાય એ ઉપદેશ શ્રી સંઘને સાધુઓએ આપ એગ્ય છે. ૭ દેશના- સાધુએ શ્રોતા મિથ્યાત્વાદિ આશ્રવમાં ઉત્તેજિત ન થાય અને શ્રી વીતરાગ દેવાદિની શ્રદ્ધા તથા પાપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy