________________
(૨૪ર)
૨-એક સમુદાયના સાધુ બીજા સમુદાયમાં જાય, તે તેના ગુરૂ અથવા સમુદાયના વડીલની અનુમતિ સિવાય બીજા સમુદાયે રાખ નહી, કેવલ અભ્યાસ કરાવી શકાય.
૩-જે સાધુનો વડીલ કોઈ ન હોય તે સાધુને યોગ્ય દેખે તે બીજા સમુદાયવાળા રાખી શકે. (ઉપરની બન્નેય કલમો સાવીને પણ લાગુ થઈ શકે છે.)
૪–બેથી ઓછા સાધુ અને ત્રણથી ઓછી સાધ્વીઓએ વિચરવું યોગ્ય નથી.
૫-કેવળ સાધ્વી તથા શ્રાવિકા સાથે સાધુએ વિહાર કરે નહિ, તેમજ કેવળ શ્રાવક સાથે સાધ્વીજીએ વિહાર કરવો નહિ.
૧-તીર્થ સંબંધી--તીર્થોના રક્ષણ તેમજ જીર્ણોદ્ધારાદિ માટે સાધુઓએ વિશેષ ઉપદેશ આપવો.
૨ તીર્થમાં સાધારણ ખાતાની વિશેષ વૃદ્ધિ થાય તે ઉપદેશ આપ.
૩ તીર્થોના જીર્ણોદ્ધારાદિ કાર્ય કરનારાઓને મૌલિક, પ્રાચીન શિલ્પકળા તથા શિલાલેખ આદિ હણાઈ ન જાય તેની પૂરતી સાવચેતી રાખવાને ઉપદેશ આપ.
સાધુ સંસ્થામાં જ્ઞાનાદિકનો પ્રચાર-૧ આગમોને અભ્યાસ સમુદાયના વડીલે અથવા તે તે ગામના જાણનાર મુનિઓએ સાધુઓને કરાવે જોઈએ.
૨ સાધુઓની દશા શુદ્ધિ વધે તેવા પ્રયત્નો સમુદાયના વડીલે કરાવવા જોઈએ.
૩ ચારિત્ર ક્રિયામાં સાધુઓ તત્પર રહે તેની કાળજી વડીલે અવશ્ય રાખવી જોઈએ.
૪ સર્વ સાધુઓને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ દરેક જાતને જ્ઞાન વ્યાસ એક સ્થળે થઈ શકે એવી સંસ્થા, કાયમ થાય એ ઉપદેશ શ્રી સંઘને સાધુઓએ આપ એગ્ય છે.
૭ દેશના- સાધુએ શ્રોતા મિથ્યાત્વાદિ આશ્રવમાં ઉત્તેજિત ન થાય અને શ્રી વીતરાગ દેવાદિની શ્રદ્ધા તથા પાપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org